________________
મહાવીરસ્વામીના આચા૨ધર્મ
નથી; કઈ આપવાની ના પાડે તે પાછો ચાલ્યો જાય છે; આપે તે લઈને પાછો ઉતારે આવે છે; આહાર મળે તે ખુશ થતો નથી; ન મળે તે શેક કરતે નથી; મળેલા આહારનું પરિમાણ જાળવે છે; વધારે મળે તો સંધરે કરતો નથી, તથા પિતાની જાતને સર્વ પ્રકારે પરિગ્રહથી દૂર રાખે છે. આર્યપુરુષએ એ માર્ગ જણાવે છે; તેથી કુશળ પુરુષ આહારદોષમાં લપાતો નથી એમ હું કહું છું. [૮૫૯૧
તે સંયમી મુનિ જેવી રીતે કઈ (પૈસેટકે) પૂર્ણ માણસને ઉપદેશ આપે છે, તેવી જ રીતે તુચ્છ એવા કંગાળને પણ આપે છે; જેવી રીતે ગરીબને આપે છે, તેવી રીતે ધનિકને પણ આપે છે. ધર્મોપદેશ કરતાં કેઈ અનાદરથી મારવા હાથ ઉપાડે છે, તે ત્યાં પણ શ્રેય છે એમ માને છે. તે એમ પણ જાણે છે કે, સામો શ્રોતા કોણ છે અને કેને અનુગામી છે એવો ખ્યાલ રાખવામાં શ્રેય નથી. [૧૦૧-૨]
બંધાયેલાને મુક્ત કરનાર તે વીર પ્રશંસાપાત્ર છે. [૧૨]
૧. મૂળઃ કેને નમે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org