SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કવિજય ઉદ્યમવંત, આર્ય, આર્યપ્રજ્ઞ અને આર્યદર્શી એ સંન્યાસી મુનિ સમયને બરાબર વર્તીને પ્રવૃત્તિ કરે છે. કાળ, બળ, પ્રમાણ, ક્ષેત્ર, અવસર, વિનય, ભાવ તથા સ્વ-પર સિદ્ધાંત જાણનારે, પરિગ્રહમાં મમતા વિનાનો, યથાસમય પ્રવૃત્તિ કરનારે, એવો તે નિઃસંકલ્પ ભિક્ષુ રાગ અને દ્વેષ છેદીને પિતાના સંયમધર્મમાં પ્રવર્તે છે. પિતાને જોઈતાં વસ્ત્ર, પાત્ર, કંબળ, રોયણું, રહેઠાણ અને આસન - એ બધું તે નિર્દોષ રીતે ગૃહસ્થો પાસેથી વાચી લે છે. ગૃહસ્થ પિતાને કે પિતાના માટે વિવિધ કર્મસમારંભોથી ભોજન, વાળુ, શિરામણ કે ઉત્સવાદિક માટે ખાદ્યો તૈયાર કરે છે કે સંઘરે છે. તેમની પાસેથી પિતાને જોઈત આહાર તે ભિક્ષુ વિધિપૂર્વક માગી લે છે. તે ભિક્ષ મહા આરંભથી બનેલે આહાર લેતે નથી, લેવરાવતે નથી કે બીજાને તેની સંમતિ પણ આપતું નથી. સત્યદર્શી વીર પુરુષે જાડું પાતળું અને લૂખું; ભિક્ષાન જ લે છે. સર્વ પ્રકારના ભિક્ષાના દેશે સમજીને, તે દષથી મુક્ત બની, તે મુનિ પોતાની ચર્યામાં વિહરે છે. તે જાતે કશું ખરીદત નથી, ખરીદાવો નથી કે તેમ કરવાની બીજાને સંમતિ આપતું નથી. મને કેઈ આપતું નથી એમ કહી, તે ક્રોધ કરતે નથી; ડું આપે તેની નિંદા કરતે ૧. આર્યો એટલે કે પ્રગુણ-ચાપપન્ન – દશન છે જેનું. ૨. મૂળ: “સમય”. ૩. મૂળમાં - પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જ્ઞાતિ, ધાત્રી, રાજા, દાસ, વાસી, કર્મકર, કર્મકરી, અતિથિ (માણમ).– એટલાં ગણાવ્યાં છે. ૪. મૂળઃ વારસાઇ (શિરામણ), 'નાસા (વાળ), પહેTY (ઉત્સવ). ૫. જએ પા. ૧૭ નેધ ૧. ૬. મૂળમાં આમગધ છે. ટીકાકાર “આમ” એટલે અપરિશુદ્ધ એ અર્થ કરી, ગંધ શબ્દથી “દશીને કરેલું વગેરે કારણે દેષિત” એ અથ લે છે. ભિક્ષાનને દોષની વિગત માટે જુઓ મહાવીરસ્વામીને સંચમધમ” (બીજી આવૃત્તિ) પા. ૧૪૯-૫૦; અથવા આ સૂત્રને બીજે ખંડ અધ્યયન ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy