________________
૧. હિંસાની સમજ
પ્રાણેની હિંસા કરે છે, કારણ કે, ઊડનારા પ્રાણે બળાત્કારથી વાયુમાં પડે છે અને ત્યાં આઘાત, સંકેચ, પરિતાપ કે વિનાશ પામે છે. [૫૮-૯]
જે માણસ વિવિધ પ્રાણેની હિંસામાં પિતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે માણસ પોતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે; અને જે બહારનાનું દુઃખ જાણે છે, તે પિતાનું દુઃખ પણ જાણે છે. એ બંને સરખી કેટી છે. શાંતિને પામેલા સંયમીઓ બીજા જીવની હિંસા કરીને જીવવાની ઈચ્છા નથી કરતા. [૫૫-૭].
પ્રમાદ અને તેને પરિણામે કામગુણેમાં આસક્તિ એ જ હિસા છે. માટે બુદ્ધિમાન પુરુષે “પ્રમાદથી જે મેં પહેલાં કર્યું તે હવેથી નહીં કરું એ નિશ્ચય કરવો જોઈએ. [૩૪-૫]
હિંસાના મૂળરૂપ હેઈ, કામગુણો જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણનું જ બીજું નામ છે. માણસ બધે ઠેકાણે અનેક પ્રકારનાં રૂપે જેતે અને શબ્દ સાંભળતે, રૂપિમાં અને શબ્દોમાં મૂછિત થાય છે. એનું નામ જ સંસાર છે. એવો માણસ જિનોની આજ્ઞાને અનુસરી શકતું નથી, પરંતુ ફરી ફરીને કામગુણેને આસ્વાદ લેત, હિંસાદિ વક્ર પ્રવૃત્તિઓ કરતે, પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. [૪૦-૪]
વિવિધ કર્મોરૂપી હિસાની પ્રવૃત્તિઓ હું નહીં કરું, એ વૃત્તિથી ઉદ્યત થયેલે અને એમ જ માનનારો તથા અભયના સ્વરૂપને સમજનારે બુદ્ધિમાન પુરુષ તે પ્રવૃત્તિઓ નથી કરતે; તેવા પુરુષને (જિનપ્રવચનમાં) “ઉપર” અને “અનગાર કહેવામાં આવે છે. લેકમાં ચાલતી યે જીવકા(વગે)ની હિંસા જે બરાબર જાણે છે, તે જ મુનિ કર્મોને બરાબર સમજે છે એમ હું કહું છું. માટે બુદ્ધિમાન પુરુષ યે જવનિકાની હિંસા
૧. અગાર એટલે ઘરબાર, તે વિનાને – સંન્યાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org