________________
મહાવીર સ્વામીને આચારધર્મ
વ્યાકુળ બનેલા લેકે પ્રાણોને પરિતાપ આપ્યા જ કરે છે. એ પ્રાણે ચારે બાજએ ત્રાસ પામી રહ્યા છે. કેટલાકે તેમના શરીર માટે તે પ્રાણને હણે છે, તે કેટલાકે ચામડા માટે, માંસ માટે, લેહી માટે, હૃદય માટે, પિત્ત માટે, ચરબી માટે, પીંછાં માટે, વાળ માટે, શીંગડાં માટે, વિષાણુ માટે, દાંત માટે, દાઢ માટે, નખ માટે, સ્નાયુઓ માટે, હાડકાં માટે, અસ્થિમજજા માટે– એમ વિવિધ પ્રકારનાં પ્રજન માટે ત્રસ પ્રાણીઓનો વધ કરે છે, તે કેટલાક કાંઈ પ્રયોજન વિના પણ તેમને હણે છે. વળી કેટલાકે, “આણે મને માર્યો હતો,
આ મને મારે છે, કે “આ મને મારશે એમ સમજીને ત્રસ પ્રાણીઓની હિંસા કરે છે. પરંતુ પ્રત્યેક પ્રાણુની શાંતિને વિચાર કરીને તથા તેને બરાબર સમજીને હું કહું છું કે, બધાં ભૂતપ્રાણીઓને પીડા, અશાંતિ કે ભય એ દુઃખરૂપ છે; માટે મેધાવી પુરુષે તેમની હિંસા ન કરવી કે ન કરાવવી. [૪૮-૫૪]
તે જ પ્રમાણે વાયુ નું પણ સમજવું. લે કે આસક્તિને કારણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાયુની અને સાથે સાથે બીજા અનેક
૧- હાથીના જંતુશળ.
૨. ટીકાકાર આ પ્રયજનનાં જે દષ્ટાંત આપે છે તે જાણવા જેવાં છે, તેમાંથી કેટલાંક અહીં બતાવ્યાં છે. વર્તમાન દષ્ટાંતે વાચક ઘટાવી લે. શરીર માટે – ઉપર બેસી મંત્રાદિ સાધવા કોઈ લક્ષણવતા પુરુષને મારે, અથવા ઝેર ખાધેલા માણસને હાથી મારીને તેના શરીરમાં ઘાલે; લેહી માટ” – ત્રિશૂળ વગેરેને લગાવવા માટે, હદય માટે – સાધકે હૃદય લઈને તેને મથે છે; પિત્ત માટે – મેર વગેરેને મારે છે; ચરબી માટે – વાઘ, મગર, વરાહ વગેરેને “પૂછ માટે – રેઝ વગેરેને; “વાળ માટે – ચમરી ગાય વગેરેને; દાંત માટે - શિયાળને (તેના દાંતથી અંધારું દૂર થાય છે); “દાઢ માટે' – વરાહને; નખ માટે – વાઘ વગેરેને સ્નાયુઓ માટે' – ગાચ ભેંસ વગેરેને; હાડકાં માટ' – શંખ છિલી વગેરેના છાને; અસ્થિમજજા માટે” – મહિષ, વરાહ વગેરેને.
૩. મૂળમાં ઇન શબદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org