________________
હિંસાની સમજ
શ્રી સુધર્મસ્વામી કહે છે :
હે આયુષ્મન્જીસ્વામી ! મહાવીર ભગવાને કહ્યું છે કે, ગતમાં કેટલાય લેાકાતે એવી ખબર નથી હોતી કે પોતે ત્યાંથી આવેલા છે અને કયાં જવાના છે, પેાતાનેા આત્મા જન્માન્તરગામી છે કે નહીં, તેમ જ પાતે કાણુ હતા અને હવે પછી શું થવાના છે. એ પણ તે નથી જાણુતા હાતા. [૧-૩|
પરંતુ કેટલાક લેાકા, સહજસ્મૃતિથી કે બીજાના કહેવાથી, પેાતે કયાંથી આવ્યા છે કે કયાં જવાના છે તે જાણતા હાય છે. પેાતાને આત્મા જન્માન્તરગામી છે, તે વિવિધ દિશાઓમાં કે ચેાનિએમાં (કર્માનુસાર) ભટકયા કરે છે, અને પેતે તે આત્મા છે, એમ પણ તે જાણતા હાય છે. [૪]
આવું જે જાણે છે, તે આત્મવાદી કહેવાય, ક્રિયાવાદી કહેવાય, કવાદી કહેવાય અને લોકવાદી કહેવાય.૪ [૫]
૧. મૂળ નામ :- સથવારે ન્ના (રાજ્ઞ-પશિ). ૨. મૂળ : વવાહ = ઞૌવવાતંત્રઃ । જુએ પા. છની નોંધ ૨ પણ. ૩. પૂર્વજન્મમાં સાધનાને બળે, આ જન્મમાં કેટલાક વાને તત્ત્વ વિશે સ્વાભાવિક સ્મૃતિ થઇ આવે છે. તેને આ ઉલ્લેખ છે.
૪. આત્મા છે', ‘તે ક્રિયાના કર્યાં છે,' તે ક્રિયાથી ક્રમ બંધાય છે. અને તેથી લેાકાન્તરપ્રાપ્તિ થાય છે — એવા સિદ્ધાંતનાં નામે અહીં ગણાવ્યાં છે. એમ બને કે તે સમયમાં આ શબ્દો જુદા જુદા વાદો માટે વપરાતા હોય; પરંતુ તેમને સાચા અર્થ બતાવવા તેમને અહીં મૂકવા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org