________________
મહાવીરસ્વામીને આચારધમ
કરનારાં,
સર્વ દિશાઓમાં ક્ષેમકર, મહામેટાં, નિષ્કિંચન તથા અંધારાને દૂર કરી, તેજની પેઠે ત્રણે બાજુએ પ્રકાશનારાં મહાવ્રતો, સર્વનું રક્ષણ કરનારા અનંત જિને પ્રગટ કર્યાં છે. [૬]
૧૬૪
બધા બંધાયેલામાં તે ભિક્ષુ આસક્ત ન થાય, અને માન આ લેાક તથા પરલેાકની આશા સાય નહીં. [૭]
એ પ્રમાણે કામગુણેાથી મુક્ત રહી, વિવેકપૂર્વક આચરણુ કરતા, તે ધૃતિમાન તથા સહનશીલ ભિક્ષુનાં પૂર્વે કરેલાં બધાં પાપકર્મ, અગ્નિથી ચાંદીના મેલ દૂર થઈ જાય, તેમ દૂર થઈ જાય છે; વિવેકજ્ઞાનને અનુસરનારા, આકાંક્ષા વિનાના અને મૈથુનથી ઉપરત થયેલા તે બ્રાહ્મણુ, જેમ સાપ જૂની કાંચળીને છેડી દે, તેમ દુ:ખશય્યાથી મુક્ત થાય છે. [૮-૯]
અખદ થઈ તે વિચરે, સ્ત્રીઓમાં · સત્કારની અપેક્ષા ન રાખે. ત્યાગનારા તે પંડિત, કામગુણામાં
--
અપાર પાણીના એઘરૂપી મહાસમુદ્રની પેઠે, સંસારને જ્ઞાનીએ એ હાથ વડે દુસ્તર કહ્યો છે. તે સંસારનું સ્વરૂપ અર્થાત્ માણુસ તેમાં કેવી રીતે બંધાય છે, તથા તેમાંથી શી રીતે વિમુક્ત થાય છે. • તે બધું જ્ઞાનીઓ પાસેથી સમજીને, હે પંડિત, તેનેા તું ત્યાગ કર. જે એમ કરે છે, તે મુનિ જ (કૉના) અંત લાવનાર’ કહેવાય છે. [૧૭-૧]
આ લેાક અને તથા જે બધા પદાર્થાની અપ્રતિબદ્ધ છે, તે ગર્ભમાં કહું છું. [૧૨]
-
પરલેાક — અંતેમાં જેતે કશું બંધન નથી, આકાંક્ષાથી રહિત નિરાલં' અને આવવા-જવામાંથી મુક્ત થાય છે, એમ હું
Jain Education International
૧. મૂળ : નિ:સ્વકર, — સર્વ કર્મોં તથા મળને દૂર કરનારાં,
૨. ઉપર નીચે અને મધ્યમાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org