SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધમ કરનારાં, સર્વ દિશાઓમાં ક્ષેમકર, મહામેટાં, નિષ્કિંચન તથા અંધારાને દૂર કરી, તેજની પેઠે ત્રણે બાજુએ પ્રકાશનારાં મહાવ્રતો, સર્વનું રક્ષણ કરનારા અનંત જિને પ્રગટ કર્યાં છે. [૬] ૧૬૪ બધા બંધાયેલામાં તે ભિક્ષુ આસક્ત ન થાય, અને માન આ લેાક તથા પરલેાકની આશા સાય નહીં. [૭] એ પ્રમાણે કામગુણેાથી મુક્ત રહી, વિવેકપૂર્વક આચરણુ કરતા, તે ધૃતિમાન તથા સહનશીલ ભિક્ષુનાં પૂર્વે કરેલાં બધાં પાપકર્મ, અગ્નિથી ચાંદીના મેલ દૂર થઈ જાય, તેમ દૂર થઈ જાય છે; વિવેકજ્ઞાનને અનુસરનારા, આકાંક્ષા વિનાના અને મૈથુનથી ઉપરત થયેલા તે બ્રાહ્મણુ, જેમ સાપ જૂની કાંચળીને છેડી દે, તેમ દુ:ખશય્યાથી મુક્ત થાય છે. [૮-૯] અખદ થઈ તે વિચરે, સ્ત્રીઓમાં · સત્કારની અપેક્ષા ન રાખે. ત્યાગનારા તે પંડિત, કામગુણામાં -- અપાર પાણીના એઘરૂપી મહાસમુદ્રની પેઠે, સંસારને જ્ઞાનીએ એ હાથ વડે દુસ્તર કહ્યો છે. તે સંસારનું સ્વરૂપ અર્થાત્ માણુસ તેમાં કેવી રીતે બંધાય છે, તથા તેમાંથી શી રીતે વિમુક્ત થાય છે. • તે બધું જ્ઞાનીઓ પાસેથી સમજીને, હે પંડિત, તેનેા તું ત્યાગ કર. જે એમ કરે છે, તે મુનિ જ (કૉના) અંત લાવનાર’ કહેવાય છે. [૧૭-૧] આ લેાક અને તથા જે બધા પદાર્થાની અપ્રતિબદ્ધ છે, તે ગર્ભમાં કહું છું. [૧૨] - પરલેાક — અંતેમાં જેતે કશું બંધન નથી, આકાંક્ષાથી રહિત નિરાલં' અને આવવા-જવામાંથી મુક્ત થાય છે, એમ હું Jain Education International ૧. મૂળ : નિ:સ્વકર, — સર્વ કર્મોં તથા મળને દૂર કરનારાં, ૨. ઉપર નીચે અને મધ્યમાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy