________________
સુભાષિત
अणेगचित्त खल अयं पुरिसे : से केयणं अरिहइ पूरइत्तए । (૩ : ૨૨)
જગતના લેકની કામનાને પાર નથી. તેઓ ચાળણમાં પાણું ભરવાને પ્રયત્ન કરે છે.
कामा दुरतिक्कमा, जीवियं दुप्पडिवूहगं, कामकामी खलु अयं पुरिसे, से सोयइ जूरइ तिप्पइ परितप्पइ (२ : ९२)
કામ પૂર્ણ થવા અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યા જ કરે છે, તથા સૂર્યા કરે છે.
आसं च छन्दं च विगिंच धीरे ! तुम चेच तं सल्लमाहर्ट्स; જૈન સિયા તેજ નો સિયા (૨: ૮૪)
હે ધીર, તું આશા અને સ્વછંદને છોડી દે. તે બેનું શલ્ય સ્વીકારીને જ તું રખડયા કરે છે. સુખનું સાધન માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે.
___ नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा । जाणितु दुःखं पत्तेयसायं अणभिकन्तं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए जाव सोत्तपरिन्नाणेहि अपरिहायमाणे हिं आयढें सम्म समणुवासेज्जासि-त्ति बेमि । (૨ઃ ૬૮-૭૨).
તારાં સગાંસંબંધી, વિષયભેગે કે દ્રવ્યસંપત્તિ સારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી, તેમ જ, તું પણ તેમનું રક્ષણ કરી શકતા નથી, કે તેમને બચાવી શકતો નથી. દરેકને પિતાનાં સુખદુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org