________________
મહાવીરસ્વાસીના આચારધર્મ
બે સ્વાદ આવતો અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. પમી ભાવના : તે નગ્રંથ મનગમતા સ્પર્શ અનુભવી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્પર્શ અનુભવી દ્વેષ ન કરે. ચામડીથી સ્પર્શ થતા અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. આટલું કરે તે તે મહાવ્રત બરાબર આચર્યુ કહેવાય.
૧૫૬
આ પાંચ મહાવ્રતા અને તેમની પચીસ ભાવનાઓથી યુક્ત એવા સંન્યાસી ભિક્ષુ, શાસ્ત્ર, આચાર અને માર્ગ અનુસાર તેમને બરાબર પાળી, જ્ઞાનીએની આજ્ઞાને આરાધક એવા સાચે ભિક્ષુ
મને છે.
૧. અધમુખ્ય અધવું, અદામાં ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org