________________
૧૫. ભાવનાઓ
પમી ભાવનાઃ તે નિર્ચથ સ્ત્રી, માદાપશુ કે નપુંસકથી સેવાયેલ આસન કે શયન ન વાપરે.
આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. પાંચમું મહાવ્રતઃ હું સર્વ પ્રકારના પરિગ્રહ૧ [આસક્તિ - યાવજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની મા મેટી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહીં રાખું. [વગેરે ઉપર મુજબ.]
તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે:
૧લી ભાવના: તે નિથ કાનથી મનહર શબ્દો સાંભળી, તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા શબ્દ સાંભળી કેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિને ભેદ થાય. અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય.
કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી;
પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨છ ભાવનાઃ તે નિર્ગથ આંખથી મનોહર રૂપ દેખી, તેમાં આસક્તિ વગેરે ન કરે; તેમ જ ન ગમતાં રૂપે દેખી દ્વેષ ન કરે.
આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી;
પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. ૩છ ભાવનાઃ તે નિગ્રંથ નાકથી મનહર ગંધ સુધી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા ગંધ સુંધી ઠેષ ન કરે.
નાકે ગંધ આવતે અટકાવે શક્ય નથી;
પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. કથી ભાવનાઃ તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્વાદ ચાખી દોષ ન કરે.
૧. પરિગ્રહ એટલે પળમાં રાગદ્વેષકૃદ્ધિ જુઓ આગળ તે વતની ભાવનાઓમાં શ્લોકની કડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org