________________
મહાવીરસ્વામીને આચારધર્મ
રજી ભાવનાઃ તે નિગ્રંથ માગી આણેલ અન્નપાન આચાર્યાંદિકને જણાવીને તેમની પરવાનગીથી જ ખાય, નહીં તે તેનાથી ચારીના દોષ થઈ જવાતા.
૧૫૪
૩જી ભાવના: તે નિર્મૂથ પ્રમાણુ બાંધીને જ વસ્તુ માગે, નહીં તેા તેનાથી ઇત્યાદિ.
૪થી ભાવના: તે નિગ્રંથ વારંવાર તે પ્રમાણે નક્કી કરત જાય, નહીં તેા તેનાથી ચારીના દ્રાવ થઈ જવાના.
પમી ભાવના તે નિથ સાધર્મિકોની ખાખતમાં પણ વિચારીને તથા મિત પ્રમાણુમાં જ વસ્તુ માગે.
આટલું કરે, તો તે મહાવ્રત ખરાખર આચર્યું. કહેવાય. ચેાથું મહાવ્રત: હું સર્વ પ્રકારના મૈથુનને યાવજીવન ત્યાગ કરું છું. હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન જાતે નહીં સેવું, બીજા પાસે નહીં સેવરાવું, કે કોઈ સેવતા હશે તેને અનુમતિ નહીં આપું. (વગેરે ઉપર મુ.)
તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે :
૧લી ભાવના : તે નિગ્રંથ વારંવાર સ્ત્રી સંબંધી વાતો ન કરે. કારણ કે, તેમ કરતાં ચિત્તની શાંતિના ભેદ – ભંગ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય.
-
૨૦ ભાવના : તે નિભ્રંથ સ્ત્રીઓના મનેાહર અવયવા જુએ કે ચિંતવે નહીં.
૩જી ભાવના : તે નિગ્રંથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા યાદ ન કર્યાં કરે.
૪થી ભાવનાઃ તે નિભ્રંથ પ્રમાણથી વધારે તેમ જ થ્રી વગેરે વધુ રસાવાળું અન્નપાન ન સેવે,
૩
૧. હસાવતાર કહળસીને
ર. તેમને માટે કે તેમની પાસેથી. ૩. ત્રીસ સ્નિગ્ધ, કામદ્દીપક.
――
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org