________________
મહાવીરસ્વામીને આચારધર્મ
પછી હેમંત ઋતુના પ્રથમ મહિને, પ્રથમ પક્ષે, માગશર વદ રામને સુવ્રત નામે દિવસે, વિજય નામના મુક્તે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યેગે, છાયા પૂર્વ તરફની તથા બરાબર પુરુષ જેટલી લાંબી થતાં, ભગવાનને શુ` જળથી સ્નાન કરાવવામાં આવ્યું, અને ઉત્તમ
૧૪૬
૧. દીક્ષા વખતે તીર્થંકરને ઠંડા પાણીથી સ્નાન કરાવવાને આચાર છે, પછી જૈન મુનિ સજીવ ગણાતું ઠંડું પાણી વાપરી જ ન શકે.
૨. અહીં મૂળમાં, શક્ર દેવેંદ્રે પેાતાના પ્રભાવથી (વૈક્રિય સમુદ્ધાત કરીને) કેવી રીતે મનોહર દેવ ંદ્રક (ધુમટદાર છતવાળું માસનસ્થાન) તથા સિંહાસન અનાગ્યું, અને મહાવીરને સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેસાડી, શતપાક અને સહસ્રપાક તેલે વધુ મન કર્યું, પછી ગંધકાષાયિક (સુગંધી તથા પીળા રંગના) વજ્ર વડે તેમને લૂછીને પવિત્ર પાણીથી નવરાવ્યા; પછી તેમને લાખાની કિંમતના [તેમ જ વàામિત્તદ્ન (?) વાસદ્દિળ] ઠંડા રક્ત ગાશીષચંદનના લેપ કર્યો; પછી તેમને હંસ સમાન સફેદ (અથવા હુસની આકૃતિઓવાળા) એ વજ્ર તથા હાર, બહાર, ઉરણ્ય (છાતી ઉપરનું ભરણ), એકાવલી (એસેરે), પ્રારંભ (લાંબી માળા), સૂત્રપટ (કંદારા), મુકુટ, રત્નમાલાદિ આભૂષણ પહેરાવ્યાં, તેમ જ ગૂંથેલી, (ક્રિમ), વીંટેલી (વેઢિમ), ભરેલી (વૃમિ) અને જથેલી (સંવત્તિમ) માળાએ વડે કહપતરુની પેઠે શણગાર્યાં, તેની વિગતા છે. [૧૯-૨૦].
ત્યાર બાદ ઇંદ્ર પાછે ખીજી વાર વૈક્રિયસમુદ્ધાત કરીને હારજણા ઊંચકી શકે તેવી જે ચંદ્રપ્રભા શિખિકા (પાલખી) બનાવી તેનું વર્ણન આવે છે. જેમ કે, ઇહામૃગ-આખલે -અશ્વ-મનુષ્ય-મગર-પક્ષી-વાનર-કુંજર-રુરુ(હરણ) –શરક્ષ–ચમરીગાય-સિંહ-વનલતા વગેરેનાં ચિત્રાથી (વિચિત્ર); વિદ્યાધરના યુગલ જેવી યંત્રસંચાલિત બે પુતળીએથી યુક્ત (વિાહુરજમલજુયલજંતજુત્ત); હુન્નર સૂર્ય જેવી પ્રકાશિત, સારી રીતે ચીતરેલા ચિત્રાથી ભરેલી, અતિશય દેદીપ્યમાન હોવાથી આંખે જોતાં જાણે નજરમાં ખૂપી જતી હૅચ તેવી (શિસમાણે, શિબ્બિમાણું, ચકખુલ્લે ચલેસ), મેતીએ અને મેાતીઓની જાળથી યુક્ત, સેનાનાં પતરાવાળી, ઝૂલતી મેાતીઓની માળાઓવાળી, હાર-અÜહાર વગેરે ભૂષાથી રોભતી, અતિશય દેખવા લાયક, પદ્મલતા વગેરે અનેક લતાએથી ચિત્રિત, શુભ, મનોહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org