________________
૧ર
મહાવીરસવામોને આચારધર્મ ભિક્ષુએ આરામ, ઉદ્યાન, વન, ઉપવન, દેવમોદર, સભાગૃહ, કે પરબ જેવી જગાઓએ મળમૂત્રને ત્યાગ ન કરે. [૧૪]
ભિક્ષાએ કિલ્લાને બુરજ (કોઠો), કિલ્લા અને નગર વચ્ચે માર્ગ, દરવાજો અને ગપુર વગેરે સ્થળોએ મળમૂત્રને ત્યાગ ન કર. [૧૫]
જ્યાં ત્રણ રસ્તા કે ચાર રસ્તા ભેગા થતા હોય, તેવાં ચોટા, ચેક વગેરે સ્થળમાં ભિક્ષાએ મળમૂત્રને ત્યાગ ન કર. [૧૬]
નિમાડે, ચૂનાની ભઠ્ઠી, સ્મશાન, સ્તૂપ, ચૈત્ય, નદી ઉપર નાહવાનાં તીર્થ, નદીકિનારાને કાદવ, તળાવનાં નાળાં, પાણુની, નીક, માટીની નવી ખાણ, નવું ગોચર, ખાણ, કે શાકભાજીના
સ્થળોમાં તથા બીજક, શણ, ધાતકી, કેતકી, આંબા, અશક વગેરેનાં, વનમાં ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧ર૧
ભિક્ષુએ પોતાનું કે બીજાનું પાત્ર લઈ ખુલ્લા વાડામાં કે ઉપાસરામાં એકાંત જગાએ, કોઈ જ નહીં તેવા તથા જીવતુ વગેરે વિનાના નિર્જીવ સ્થળમાં જવું; અને ત્યાં મળમૂત્ર કરી, તે પાત્ર લઈ ખુલ્લા વાડામાં કે બળેલી જમીન ઉપર, કે એવી નિર્જીવ જગાએ, એકાંતમાં કોઈ જુએ નહીં તે ઠેકાણે તેમને સાવધાનીથી નાખી આવવાં. [૨]
[ભિક્ષુ અથવા ભિક્ષણના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ).
૧. જ્યાં લોકે તીર્થ જાણું આળોટતા હોય.’–ીકા
૨. પરંપરાથી પૂજ્ય ગણાતાં આવેલાં સ્થળ (બોવાસનાનિએ અર્થ પણ થાય.
૩. ઢાળવણિ (દાણા પ્રધાન), સાવલિ (પત્ર પ્રધાન), મૂછાવરણ (કંદમૂળ પ્રધાન), રજવશ્વ લિ (૨).
૪. મૂળમાં નાગ, પુનાગ અને ચક–એટલી વધુ વિગત છે. ૫. મૂળમાં રામ શબ્દ છે. ઉપવન, વાત, એ તેનો અર્થ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org