________________
પાત્ર
ભિક્ષુ અથવા ભિક્ષણને પાત્રની જરૂર પડે, ત્યારે તેણે તેબીનું કે લાકડાનું કે માટીનું કે એવી જાતનું કોઈ પાત્ર માગવું. જે મુનિ બળવાન, નીરોગી અને મજબૂત બાંધાવાળો હોય, તેણે એક જ પાત્ર રાખવું, બે નહીં. [૧/૧
પાત્ર માગવા તેણે બે ગાઉથી વધારે દૂર જવાની ઈચ્છા ના કરવી ૧/૧
જે પાત્ર ગૃહસ્થ એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષ કે ભિક્ષણને ઉદ્દેશીને... તૈયાર કર્યું હોય, કે ખરી હે.. તે સદેવ જાણું ન લેવું. . . (વગેરે બધું વસ્ત્ર પા. ૧૧૬ ૧/ર મુજબ)
ભિક્ષએ, બહુ મોંઘામૂલાં પાત્ર મળે તે પણ ન લેવાં.૧ [૧ર-૩]
ઉપરના દેણે ટાળી, ભિક્ષએ નીચેના ચાર નિયમમાંથી કોઈ એકને અનુસરી પાત્ર માગવું :
૧. તુબીનું, લાકડાનું, માટીનું વગેરેમાંથી કોઈ એક જાત નકકી કરી, તે જાતનું જ જાતે માગવું, અથવા ગૃહસ્થ આપે તે નિર્દોષ હોય તે લેવું, એ પહેલે નિયમ. [૧૪
૨. પિતાને જોઈતું પાત્ર ગૃહસ્થને ત્યાં દેખીને માગવું, અથવા આપે તે લેવું, એ બીજો નિયમ. [૧૫
૩. ગૃહસ્થ વાપરેલું કે તેના વડે વપરાતાં બે ત્રણ પાત્રામાંથી એક માંગવું અથવા આપે તે લેવું, એ ત્રીજે નિયમ. [૧૬]
૪. ફેંકી દેવા જેવું એટલે કે જેને બીજો કોઈ યાચક યા ભીખારી લેવા ન ઈચ્છે, તેવું જ પાત્ર માગવું, અથવા આપે તો
૧. મૂળમાંઃ “સીસું, તાંબું, ચાંદી, સેનું, પિત્તળ, પોલાદ, મણિ, કાચ. કાંસું, શંખ, શીંગ, દાંત, કપડાં, પથ્થર, ચામડાં, વગેરેનાં ગણાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org