________________
૪. ભાષા
૧૧૧
થાકી જાય, તે તે પોતાનાં બધાં કે થોડાં વસ્ત્રાદિ જતાં કરે તેમનામાં બંધાઈ ન રહે. પછી જ્યારે કાંઠે પહેચે, ત્યારે શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે જ બેસી રહે, તેને સૂકવવા લૂછે, ઘસે કે તપાવે નહીં; પણ આપોઆપ તેની ભીનાશ ઊડી જાય, ત્યારે તેને લૂછી કરીને આગળ ચાલે. [૨/૪-૭
ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં હંમેશાં રાગદ્વેષરહિત તથા પિતાને કલ્યાણમાં તત્પર રહીને, સાવધાનતાપૂર્વક વર્તે.
ભાષા
અહીં વર્ણવેલા વાણીના આચારો સાંભળીને ભિક્ષુએ જાણવું કે, નીચેના વાકઝેગે અનાચારરૂપ છે, તથા તેમને સત્પરુએ આચાર્યા નથી. તે જેવા કે: કોધથી બેલવું, માનથી બોલવું, લેભથી બેલવું, જાણીબૂજીને કઠોર બેલવું વગેરે. વિવેકી મુનિએ આ બધા દેવયુક્ત વાપ્રગાને ત્યાગ કરે. [૧/૧]
સાધુએ (જાણ્યા વિના કે ખાતરી કર્યા વિના) નિશ્ચયપૂર્વક નહીં બેલડુ: જેમ કે, આમ ચોકસ છે કે આમ ચોકસ નથી જ, (અમુક સ ધુને) આહારપાણ મળશે જ કે નહીં મળે, તે ખાઈ લેશે જ, કે નહીં જ ખાઈ લે; અમુક આવ્યો છે જ કે નથી જ આવ્યો; આવે જ છે કે નથી જ આવત; આવશે જ કે નહીં જ આવે. જરૂર પડ્યે, સાધુએ, વિચાર કરીને તથા ખાતરી કરીને જ નિશ્ચયપૂર્વક કાંઈ કહેવું. [૧/૨]
એકવચન, દ્વિવચન, બહુવચન, નારીજાતિ, નરજાતિ, નાન્યતર જાતિ. પહેલે પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, કે બીજે ત્રીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org