________________
મહાવીરસ્વામીના આચાર્યમ
માર્ગમાં ધાન્ય,૧ ગાડાં, રથ તથા દેશના કે પરદેશના સૈન્યને પડાવ દેખીને, બીજો રસ્તો હોય તે તેવા ફૂંકે રસ્તે પણુ ન જવું. બીજો રસ્તો ન હોવાથી ત્યાં થઈ ને જ જવું પડે, અને સૈન્યને કાઈ માણુસ આવીને કહે કે, આ તેા જાસૂસ છે, માટે તેને પકડીને ખેંચી ચાલા;' તે તેવે વખતે વ્યાકુળ થયા વિના, તથા મનને બહાર જવા દીધા વિના, પોતાની જાતને એકાગ્ર કરી, સમાહિત કરવી. [૨/૧૬]
૧૦૬
3
જે માર્ગમાં સરહદ ઉપરનાં વિવિધ પ્રકારનાં ચારાનાં, સ્વેચ્છાનાં તથા અનાર્યાં વગેરેનાં સ્થાને આયતાં હોય, કે જ્યાંના લેાકોને ધર્મભાન કરાવવું મુશ્કેલ અને અશકય છે, તથા જે લોકો અકાળે ખાવાપીવા તથા સેવા વગેરેને વ્યવહાર કરે છે – તે મા બીજાં સારાં સ્થળે અને પ્રદેશે! હાવા છતાં વિચરવા ન જવું. તે જ પ્રમાણે જે માર્ગે રાજા વિનાનાં, કે ગણુસત્તાક કે નાની વયના રાજાવાળાં કે એ રાજવાળાં કે કોઈ પણ જાતના રાજ્ય વિનાનાં કે અરસપરસ વિરાધવાળાં સ્થળ આવતાં હોય, તે માર્ગે પશુ ન જવું. કારણુ કે, ત્યાંના મૂર્ખ લેાકો તેને ચાર, જાસૂસ કે સામા પક્ષને માસ ધારી મારે, ધમકાવે કે તેનાં વસ્ત્રાદિ ઝૂંટવી લે કે તોડીફાડી નાખે. [૧/૮-૧૦]
જે માર્ગે જતાં લાંખા વગડાઉ રસ્તે પાર કરવાના હોય, જે એક દિવસે, એ દિવસે, । ત્રણુ, ચાર કૅ પાંચ દિવસે પણ પાર કરાય કે ન કરાય તેવે માર્ગે ખીજા સારા પ્રદેશ હાવા છતાં ન જવું; કારણ કે અધવચ વરસાદ આવી પડે, તે રસ્તા જીવજંતુ,
૧. નવસાળિ (-ગેધૂમાવ્યાન્થાનિ) I
૨. ખૈર, શખર, પુલિન્દ્ર સાદિ મ્લેચ્છ - ટીકા
―
૩. આર્ય-અનાર્યની જૈન કલ્પના માટે જીએ ભગવાન મહાવીરની ધર્મકથાઓ’, પા. ૨૦૫.
૪. વિદ્ । અનેાદશમનીથઃ પંયા: – ટીકા.
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org