________________
૨. શય્યા
ત્યાં સુધી જ રહીશું, અને ત્યાર બાદ ચાલ્યા જઈશું; તથા (કેટલા જલ્થ રહેશો એમ પૂછે તે મુકરર સંખ્યા ન કહેતાં,) જેટલા અમારા સમાનધર્મી આવશે તેટલા રહીશું. (એમ કહેવુંટીકા ) [૩/૩]
| ભિક્ષુ જેના મકાનમાં રહે તેનું નામ પહેલેથી જ જાણું લે; જેથી, તે નિમંત્રણ આપે કે ન આપે તે પણ તેનું ભિક્ષાન્ત ટાળી શકાય. [૩/૪
કેટલાક દેશે કોઈ ભિક્ષુ મુસાફરખાનાં વગેરેમાં (અન્ય ઋતુમાં એક માસ અને વર્ષાઋતુમાં ચાર માસ એમ) એક વખત રહ્યા પછી, ફરી ત્યાં વારંવાર રહેવા આવે, તો તે કાલાતિક્રમદેવ કહેવાય. [૨/૬] તે જ પ્રમાણે ત્યાં ગુજારેલા કાળથી બમણા કે તમણુ વખતનું અંતર પાળ્યા વિના તરત પાછા ત્યાં આવે તે ઉપસ્થાનક્રિયા દેવ કહેવાય. [૨/૭
કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થ પિતાને માટે તબેલા, વખારે, પરબો, કારખાનાં કે તેવાં બીજાં મકાનો બનાવતી વખતે, શ્રમણ – બ્રાહ્મણ વગેરેને રહેવા કામ આવે તે માટે જાણી જોઈને તેમને મોટાં બનાવરાવે છે. તેવાં મકાનમાં શ્રમણ – બ્રાહ્મણો આવતા જતા હોય, ત્યાર પછી સાધુ જઈને ઊતરે, તે તે અભિક્રાંતક્રિયા દોષ કહેવાય અને પહેલવહેલે જ જઈને ઊતરે, તો અનભિક્રાંતક્રિયા દેવ કહેવાય. [૨/૮-૯].
૧. મહાઈ = તું રહે તેટલા સમય સુધી (ઓછામાં ઓછું ભીને હાથ સુકાય ત્યાં સુધી; વધારેમાં વધારે પાંચ દિવસ, અને મધ્યમ પ્રકારે તે બેની વચ્ચેના ગાળા જેટલું).
૨. મૂળમાં આ પ્રમાણે વિગતે છે: લુહારનાં કારખાનાં (યાદHળrળ છે (અથવા આવેલા = શૂન્યગ્રહ), દેવાલની બાજુના એસારા (માતા), દેવાલ (વાળ), સભાઓ, પરબ, દુકાને, વખારે, તબેલાઓ; ચૂનાનાં, દર્ભનાં, વાધરીનાં, વલ્કલનાં, જંગલનાં, અગ્નિના અને કાષ્ઠનાં કારખાનાં રમશાનગૃહ, શાંતિગૃહે, શૂન્યગ્રહે, ગિરિગ્રહે, કંદરાઓ તથા પાષાણમડશે. મ. આ.-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org