________________
૨. શસ્યા
વળી, ગૃહસ્થની સ્ત્રીઓ, પુત્રી, પુત્રવધૂઓ, દઈએ, દાસીઓ કે નોકરડીઓ “બ્રહ્મચારી શ્રમણ સાથે સંભોગ કરવાથી બળવાન, દીપ્તિમાન, રૂપવાન, યશસ્વી, શૂરવીર અને દેખાવડે પુત્ર થાય છે” એમ સાંભળેલું હોવાથી, તેને લેભાવવા કે ડગાવવા પ્રયત્ન કરે. [૧/૧૨]
વળી, ગૃહસ્થો સ્નાનાદિથી સ્વચ્છ રહેનારા હોય છે, અને ભિક્ષ તે સ્નાન ન કરનારે તથા (પ્રસંગવશાત) મૂત્રથી શૌચાદિ ક્રિયાઓ કરનારે દુર્ગધી હેઈ, અળખામણ થઈ પડે; અથવા ગૃહસ્થને પિતાનાં કાર્યો ભિક્ષુને કારણે ઊલટપૂલટ કરી નાખવાં પડે, કે જતાં કરવાં પડે. ર/૧]
વળી, ગૃહસ્થ પિતાને માટે જુદી જાતનું ભોજન તૈયાર કરી દીધું હૈય, એટલે પછી ભિક્ષ માટે તે નવું વિવિધ જાતનું ખાનપાન તૈયાર કરવા માંડે; અને તે જોઈ ભિક્ષને તે ભોજનની અને ત્યાં રહેવાની આકાંક્ષા પણ થાય. [૨૨]
વળી, ગૃહસ્થ પિતાના ખપ પૂરતાં લાકડાં ફાડી રાખ્યાં હોય, અને પછી ભિક્ષા માટે વધુ લાકડાં ફાડવા માંડે કે ખરીદીને કે ઊછીનાં લઈ આવીને અગ્નિ સળગાવે; તથા તે જોઈ ભિક્ષને તાપવાની આકાંક્ષા પણ થાય. [૨/૩] .
વળી, ગૃહસ્થને ઘેર રહેતાં ભિક્ષુ રાત્રે કે મેડવહેલે દીર્ઘશંકાલઘુશંકાથી પીડાઈ ઘરનું બારણું ઉઘાડવા જાય; અને તે વખતે તક જોઈને બેઠેલ ચેર અંદર પેસી જાય. તે વખતે સાધુથી એમ તે બેલાય નહીં કે “આ એર પિઠે, આ ચાર સંતા; આ ચોર આવ્યા આ ચાર બે, આણે ચોર્ડ, બીજાએ ચેર્યું; આનું ચોથું, બીજાનું ચેર્યું; આ ચાર છે, આ તેને સાગરીત છે; આણું માર્યું કે આણે આમ કર્યું. એટલે ગૃહસ્થ તે તપસ્વી ભિક્ષ ઉપર જ ચોરીની શંકા લાવે. માટે, પહેલેથી જ તેવા મકાનમાં ન રહેવું એ ભિક્ષને ઉપદેશ છે. [૨/૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org