________________
૧. શિક્ષા અને બીજાઓએ ખેતી પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ એમ માનવું કે, બીજાઓએ જે પ્રતિજ્ઞા લીધી છે, અને મેં પણ જે લીધી છે, તે સર્વ જિનની આજ્ઞા પ્રમાણે જ છે અને બધા પોતાનાથી શક્ય તે આચાર પાળી રહ્યા છે. [૧૧/૧૧]
ટિપ્પણ
ટિપ્પણુ નં. ૧ઃ એ ફકરામાં મૂળમાં નીચેની વિગતો છે:
સાલુય (જળકંદ), વિરાલિય (સ્થળ), સાસણાલિય (સર્વપકંદળી) વગેરે કંદ, પીપર, મરચાં, આદું અંબે, અંબાડા, તાડ, ઝિજરી (વેલ), શતક (સુરભિ) અને સલ્લકિ વગેરેનાં ફળ (પલબ); પીપળાની, વડની, પીપળીની (પિલંખુ) તથા નદી (નિર-નિકુર) અને સલ્લકિ વૃક્ષની કૂંપળ (૫વાલ); આબે, કેક, દાડમ અને બીલું (કે પિપ્પલ) વગેરેના ગેટલી ન બંધાયેલા મોર (સરડુય); સડેલાં કે ખરાં થયેલાં ખળ, મધ, મધ, ઘી તથા મદ્યની નીચે બેસતે ઠાર; છરી વગેરેથી ન કાપેલી વસ્તુઓ, જેવી કે છાલ ઉતારેલ શેરડીને સાંઠે, અંકકરેલું, કસેરુ, બંગાટક (શિગાડું), પૂતિઅલુક, કમળ, તેની નાળ, બીસ, બીસને મૃણાલ, કમળનું કેસર અને તેની કાકડી (વિભાગ); લસણ, તેનાં પાન, તેની દાંડી, તેને કદ અને તેની છાલ; જેની ટેચમાં બીજ થાય છે, જેના મૂળમાં બીજ હોય છે, જેની શાખામાં બીજ હોય છે અને જેની પિરાઈમાં બીજ હોય છે તેવી બધી વનસ્પતિઓ, તથા ત્યાં જ ઊગેલા અંકુરો; કેળને ગર્ભ અને ગુચ્છ, (તફરજિપથ, વીસ) નાળિયે૨, ખજરી અને તાડના ગર્ભ સિવાયની () તેવી બીજી વસ્તુઓ (કારણ કે, તે તો છેદી એટલે તરત અચિત્ત થઈ જાય છે, જ્યારે બીજી નથી થતી.), કાણું પડેલ કે કાળી પડેલ શેરડી, નેતર કે કેળ વગેરે; બળાકારે (ખાડામાં નાખીને ઈ૦) પકાવેલ (૩fમપર) અસ્થિક, તિદુક, બુરુ, બીલું, પલગ કે શ્રીપણું ફળ (કાસવણહિય).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org