________________
મહાવીરસ્વામીને આચારધમ ૪ નિર્જીવ પવા, પક, ધાણું વગેરે, કે જેમાં કાઢી નાખવાનું બહુ અલ્પ હોય છે, તથા દાતાને પણ પછી વાસણ ધોવા વગેરેનું પશ્ચાતકર્મ બહુ ઓછું કરવાનું હોય છે, તે જ જાતે માગવાં કે બીજે આપે તે ગ્રહણ કરવાં, એ ચોથી પિંડેષણ. [૧૧/૬]
૫. જે નિર્જીવ ભોજન ગૃહસ્થ પિતે ખાવા માટે પ્યાલા, થાળી કે કેલકમાં પીરસ્યું હોય, અને તેના હાથ વગેરે જોયે ઘણે વખત થઈ જવાથી ભીના ન હોય – તેવું અન્ન જાતે માગીને લેવું કે બીજે આપે તે ગ્રહણ કરવું, એ પાંચમી પિડવણ. [૧૧/ળું ,
૬. ગૃહસ્થ પિતાને કે બીજાને માટે વાસણમાંથી કાઢવા માટે ચાટવા વગેરેથી ઉપાડેલું નિજીવ ભોજન જ, હાથ કે વાસણમાં, જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ છઠ્ઠી પિંડેવા. [૧૧૮]
૭. જે ભોજન ફેંકી દેવા જેવું હોય, તથા જેને બીજે મનુષ્ય કે જાનવર લેવા ન ઈચ્છે, તેવું નિજીવ ભોજન જ જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ સાતમી પિષણ. [૧૧]
આ સાત પ્રકારની પિંડેપણુઓ ભિક્ષુએ જાણવી જોઈએ અને શક્તિ અનુસાર તેમાંની કેઈ સ્વીકારવી જોઈએ.
સાત પાનૈવણુઓ પણ તેવી જ સમજવી. માત્ર થી પાનેવણા આ રીતે સમજવીઃ તલનું, તુષનું, કે જવનું પાણી, ઓસામણ, છાશને નિતાર, કે ઊનું અથવા બીજું તેવું નિર્જીવ પાણી કે જે લીધાથી (ધવા સાફ કરવાનું) ખાસ પશ્ચાતકર્મ બહુ ઓછું કરવું પડે, તે જ લેવું. [૧૧/૧•]
આ સાત પિપૈવણ કે પાનૈષણામાંથી કોઈ એક પ્રતિજ્ઞા અંગીકાર કરનારે એમ કદી ન બોલવું કે, મેં જ સારી પ્રતિજ્ઞા લીધી છે
૧. મૂળમાં “ડિડિમ” – એટલે કે કાંસાનું વાસણ છે. ૨. “મગધ દેશમાં પ્રસિદ્ધ એક પ્રકારનું વાસણ. - ટીકા
૩. ટીકાકાર કહે છે: “સ્વચ્છ હવાથી અલ્પલેપી હોય અને તેથી ચાટે કર નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org