________________
મહાવીરસ્વામીને આચારધમ
કરતાં તે અન્ન પેલાને જેવું માફક આવે તેવું હોય તેમ જ કહી બતાવવું. હવે પેલા ભિક્ષુઓએ જે તેને એમ કહ્યું હોય છે, તે માંદે મુનિ જે ન ખાય તે આ અન્ન અમારી પાસે પાછું લાવજે; તોપણ, પિતે ખાઈ જવા માટે જુઠું બેલવાને બદલે તેમણે જેમ કહ્યું હોય તેમ કરવું. [૧૧/૧]
મુનિએ ભિક્ષા માગવા જતા માર્ગમાં મુસાફરખાનાં, બંગલાઓ ગૃહસ્થનાં ઘરે કે ભિક્ષુકાદિના મઠમાંથી આવતી અન્ન કે પાનની સુગંધ તેના સ્વાદ માટે આસક્ત થઈ “વાહ સુગંધ એમ કહી સંધવી નહીં [૮]
પાણી કેવું લેવું-ન લેવું? ભિક્ષુએ લેટ પલાળેલું, તલ ધાયેલું, ચેખ જોયેલું છે તેવું બીજું પાણી, તરતનું જ જોયેલું હેઈ તેને સ્વાદ કર્યો ન હોય કે તેનું પરિણામાંતર ન થયું હોય તથા તે પૂરેપૂરું નિર્જીવ ન થયું હોય, તે તેને સદોષ જાણી ન લેવું. પરંતુ ધોયે બહુ વાર થઈ હોવાથી તેને સ્વાદ ફરી ગયું હોય, તો તેવા નિર્જીવ થયેલા પાણીને નિર્દોષ જાણું લેવું. [૭/૭
ભિક્ષુએ તલ, તુષ કે જવનું પાણી, ઓસામણું", છાસને નીતાર કે ઊનું અથવા એવું બીજુ નિર્જીવ પાણું દેખી, તેના માલિક પાસે માગવું; અને જે તે બીજા વાસણ વડે, કે એસાવીને, કે
૧. વરસે–વિષ્યોનાર્થમ્ – ટીકા અથવા લોટથી ખરડાયેલા હાથ ધોયેલું પાણી એ અર્થ પણ થાય.
૨. સંતે-ઉતાવનોદ– ટીકા અથવા સળગેલાં લાકડાં એકવવા કે ઉકાળેલી ભાજી ઈ. ઠંડી કરવા જે પાણુ સિચવવામાં આવે છે.
૩. મૂળ મા૪િ, વોત, માળિસ, અવિહ્યું
૪. અહીં ટીકાકારે અર્થ એવો લીધો છે કે, “તલ વગેરે વડે કાઈ પ્રકારે નિજીવ કરેલું (પ્રાસુકીકૃતમ ) પાણી.”
૫. માથામ. ૬. સવાર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org