________________
૧. શિક્ષા
મુનિએ બધા મુનિએ માટે એકઠા આહાર આણ્યા પછી, તે બધાને પૂછ્યા વિના મરજી મુજબ પેાતાના પરિચિતાને ઝઝટ આપી ન દેવા; પરંતુ તે આહાર બધાની પાસે લઈ જઈ તે કહેવું કે, મારા પૂર્વપરિચિત (દીક્ષા આપનાર) કૅ પશ્ચાતપરિચિત (જ્ઞાનાદિ શીખવનાર આચાર્યાદિને હું આ આહાર આપું?' આવું સાંભળીને મુનિએએ તેને કહેવું કે, આયુષ્મન! તું ખુશીથી જેટલા જોઈ એ તેટલા આહાર તેમને આપ; અથવા બધા જોઈ એ તે વે આપ.' [૧૰૧]
કાઈ મુનિ સારું સારું ભોજન માગી લાવી, મનમાં વિચારે કે આને ખુલ્લું બતાવીશ તે આચાર્ય વગેરે તે લઈ લેશે; માટે તે સારા ભાજનને હલકા ભાજન વડે ઢાંકી કરીને અચાદિને બતાવે, તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં, કશું છુપાવ્યા વિના તેને ખુલ્લું બતાવવું. તેમ જ જે મુનિ મળેલા ભેાજનમાંથી સારું સારું ખાઈ કરી, બાકીનું આચાર્યાદિને બતાવવા લાવે, તેપણુ તેને દોષ લાગે. માટે તેમ ન કરવું. [૧૦/૨-૩]
A>
ાઈ ભિક્ષુઓને સારું ખાવાનું મળતાં તે મુનિ પાસે આવીને કહે કે, તમારામાં અમુક મુનિ બીમાર છે, તે તેને આ સારું ભાજન લઈ જઈ તે આપે; જો તે ન ખાય તો તમે ખાઈ જશે.' હવે પેલા સાધુ તે સારું અન્ન ખાઈ જવાના ઇરાદાથી સાચી વાત છુપાવીને પેલા માંદા ભિક્ષુને એમ કહે કે, આ અન્ન તે। લૂખું છે, યા તીખું છે. મા કડવું છે, યા કસાણું છે. ખાંડ છે કે ગાળ છે; તેમાંનું કાંઈ માંદાને લાયકનું નથી;' તેા તેને દોષ લાગે. માટે તેમ ન
૧. મૂળમાં આચાર્યે ઉપરાંત ઉપાધ્યાય (અધ્યાપક), પ્રવર્તક (ચથાયાગ્ય પ્રવૃત્તિમાં પ્રેરનાર), સ્થવિર (નબળા પડતા સાધુને સ્થિર કરનાર), ગણી (ગના અધિપતિ), ગુણધર, ગણાવચ્છેદક (ગચ્છનાં કામકાજની ચિંતા કરનાર).. એટલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org