SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજને ઉપદેશ આપણે નિર્વાહ થાય, અને બીજા કાઈ ને પીંડા પણ ન થાય, એ ભાવનાથી જ્ઞાની પુરુષો, ભમરાની પેઠે, ગૃહસ્થા વગેરેએ પાતાના પ્રત્યેાજન અર્થે તૈયાર કરેલા આહાર વડે જ જીવે છે. સ્વાદને કારણે શ્રીમંત કુલેામાંથી જ ભિક્ષા મેળવવાના ખ્યાલ રાખ્યા વિના, ઇન્દ્રિયનિગ્રહપૂર્વક તે જુદે જુદે ઘેરથી આહાર મેળવે છે. આ કારણે તે સાધુ કહેવાય છે. [૪૫ નોંધ ૧. આચાર્યશ્રીએ આ અધ્યયનમાં મુખ્ય બે બાબતે કહી છેઃ પ્રથમ તે ધર્મનું સ્વરૂપ રજૂ કર્યું છે, અને પછી તે ધર્મ અનુસરવા ઇચ્છનારની આજીવિકા કયા પ્રકારની ય તેને નિણૅય આપ્યા છે. પ્રથમ આપણે આચાર્યે રજૂ કરેલ ધર્મનું સ્વરૂપ તપાસીએ. આચાર્યની દૃષ્ટિએ ધર્મ એટલે ત્રણ જ વસ્તુ છેઃ અહિંસા, સંયમ અને તપ. તે ત્રણેનું સ્વરૂપ તથા અંગાંગીભાવ સમજવા માટે આ પ્રથમ ગાથા અયનના ખીજા ઉદ્દેશમાં આચાર્યશ્રીએ દર્શાવેલા ક્રાટિક્સ ટૂંકમાં જોઈ જવા ઉપયોગી થઈ પડશે. ત્યાં તેમણે જણુાવ્યું છે કે, પ્રથમ જ્ઞાન અને પછી દયા – એ સંયમી પુરુષની સ્થિતિ છે. • . • જીવ કાણુ છે અને અન્ન ક્રાણુ છે એ જે નથી જાણુતા, તે ‘સંયમ' ક્યાંથી જાણવાને હતા? જેને જીવ, તથા અવનું જ્ઞાન છે, તે જ સંયમને જાણી સ્થળે # * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy