________________
સુભાષિતા
જગમા
जरा जाव न पीडेई वाही जाव न वड्ढई । जाविदिआ न हायंति ताव धम्मं समायरे ॥
જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થયા નથી, અને ઈંદ્રિયોની શક્તિ કાયમ છે, આચરણ કરવાને પ્રયત્ન કરવા. [૮-૩૬]
ક્યાય
નથી, રામા જ્યા ત્યાં સુધી ધર્મનું
कोहो अ माणो अ अणिग्गहीआ माया अ लोभो अ पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया
सिंचंति मूलाई पुणब्भवस्स ॥
ઉચ્છ્વ ખલ થયેલા ક્રોધ અને માન, તથા વૃશિંગત થયેલાં માયા અને લાભ એ ચાર મલિન વૃત્તિ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. [૮-૪૦]
कोहो पीई पणासेई माणो विणयनासणो । मायं मित्ताणि नासेई लोभो सव्वविणासणो ||
૧૩
ક્રોધથી પ્રીતિ નાશ પામે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રાને નારા કરે છે અને લાભ સર્વા નાશ કરે છે. [૮-૩૮]
उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । माया चज्जवभावेण लोभं संतोसओ जिणे ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org