________________
સમીસાંજને ઉપદેશ
विभूसा इत्थिसंसग्गो पणीअं रसभोअणं । नरस्सत्तगवेसिस्स विसं तालउडं जहा || શારીરિક ટાપટીપ, સ્ત્રીનેા સંસર્ગ અને અન્નપાન એ વસ્તુ આત્મગવેલી મનુષ્યને માટે વિષ જેવી છે. [૮-૫૭]
हत्थपायपलिच्छिन्नं कण्णनास विगप्पिअं ।
अवि वासस्यं नारि बंभयारी विवच्जए ।
૧૪૨
રસદાર
૧
જેના હાથ-પગ કપાઈ ગયા હોય, તથા જેનાં નાક-કાન ખેડાળ થઈ ગયાં હાય, એવી સો વર્ષની સ્ત્રીને પણ સાધુએ સંસર્ગ ન કરવા. [૮-૫૬]
તાલપુર
અપરિગ્રહ
न सो परिग्गहो वृत्तो नायपुत्तेण ताइणा । मुच्छा. परिग्गहो वृत्तो इअ वृत्तं महेसिणा ॥
સંયમ અને લજ્જાના નિર્વાહાર્થે રાખેલી આવશ્યક વસ્તુઓને જ્ઞાતપુત્ર ભગવાને પરિગ્રહ નથી ગણી; પરંતુ આસક્તિ -- મમતાને જ પરિગ્રહ ગણેલ છે. [૬, ૨, ૨૧] શત્રીભાજનત્યાગ
अहो निच्चं तवोकम्भं सव्वबुद्धेहिं वण्णिअं । जाव लज्जासमा वित्ती एगभत्तं च भोअणं ॥
Jain Education International
સર્વ તીર્થંકરાએ આ હંમેશનું તપકર્મ કેવું વષૅવી તાવ્યું છે કે, નિર્વાહ પૂરતું જ દેહનું દિવસ દરમ્યાન જ ખાઈ લેવું ! [૬, ૨, ૨૩]
પાલનપાષણ, અને
૧. હાથમાં પડતાં જ તાળવું ફોડી નાખે તેવું વિષ,
For Private & Personal Use Only
www.jainelibrary.org