________________
છે
સમીસાંજને ઉપદેશ पढमं नाणं तउ दया एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही किंवा नाही छेअपावगं ।
પ્રથમ જ્ઞાન, અને પછી દયા, એ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની છે, તે શું આચરે, તથા હિતઅહિત કેમ કરીને જાણે [૫-૧૦] सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयपि जाणए सोच्चा जं छेयं तं समायरे॥
જ્ઞાની પાસેથી સાંભળીને જ કલ્યાણ તેમ જ પાપ જાણી શકાય છે. તે બંને જ્ઞાની પાસેથી જાણીને, જે કલ્યાણકારી હેય, તે આચરવું. [૫-૧૧]
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स। उच्छे,लणापहोअस्स दुलहा सुगई तारिसगस्स ।। तवोगुणपहाणस्स उज्जुमइ खंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स ।।
સુખાસ્વાદક, સુખેશી, ઊંઘણશી, તેમ જ ઘો-માંજ કર્યા કરનારા શ્રમણને સુગતિ દુર્લભ છે; પરંતુ તપાધન, સરળ બુદ્ધિવાળા, ક્ષમાવાન, સંયમમાં પરાયણ તથા મુશ્કેલીએથી ન દબાનારા શ્રમણને સુગતિ સુલભ છે. ૫િ, ૨૬-૭
અહિંસા सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिजिउं । तम्हा पाणवहं घोरं निग्गंथा वज्जयंति णं॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org