________________
સુભાષિત
धम्मो मंगलमुक्किळं अहिंसा संजमो तवो। देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।
ધર્મ એ પરમ મંગલ છે. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મમાં જેનું મન સદા લાગેલું છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. [૧૧]
कहं न कुज्जा सामण्णं जो कामे न निवारए । पए पए निसीदंतो संकप्पस्स वसं गओ ॥
જે માણસ સંકલ્પને વશ થઈ ડગલે ને પગલે થાકીને બેસી જાય છે, તથા કામેનું નિવારણ કરતા નથી, તે શમણપણું શી રીતે આચરી શકે? [૧] आयावयाहि चय सोगमल्लं
कामे कमाही कमियं खु दुक्खं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org