________________
સમીસાંજને ઉપદેશ
૧૭. મેં ખરેખર પૂર્વે બહુ પાપકર્મ કર્યું હશે ! ૧૮. એ બધાં જે પાપકર્મ મેં પૂર્વ આચા છે, તેમને ભાગવીને જ કે તપથી તેમનેા ક્ષય કરીને જ તેમાંથી છૂટું થઈ શકાશે; એમ ને એમ નહીં જ છુટાય !
૨૦
શ્લાકા
અનાર્ય બુદ્ધિવાળા, તથા ભાગેામાં આસક્ત એવા મૂહ ભિક્ષુ જ્યારે ધર્મના ત્યાગ કરે છે, ત્યારે તે ભવિષ્યકાળને વિચાર નથી કરતા. [૧]
પરંતુ સર્વ ધર્મોમાંથી પરિભ્રષ્ટ થઈ ગૃહસ્થી મન્યા બાદ, તે મૂર્ખ મનુષ્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર પડેલા ઇંદ્રની જેમ દુ:ખી થાય છે. [૨]
પ્રથમ તે। . તે બધાના વંનીય હતા, પૂજ્ય હતા તથા માન્ય હતા; પરંતુ પછી તે અવંદનીય, અપૂન્ય અને અમાન્ય બની જાય છે; તથા સ્થાનભ્રષ્ટ થયેલા દેવની જેમ, રાજ્યષ્ટ થયેલા રાજાની જેમ,
ભાગા ભાગવવાના શરૂ થાય ત્યાર પહેલાં જ તે કદાચ મરી નય, અને બધી વાસના અધૂરી જ રહી જાય; અથવા ભેાગા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માંડે, અને તે પ્રાપ્ત થાય ત્યાર પહેલાં જ તેને મરવાનું થાય.
૧. જેથી, મારા આત્માનું કલ્યાણ કરનારા સંચમમાર્ગમાં આનંદ થવાને બદલે મને આમ ત્રણગમા થયા છે, અને મારા આત્માનું અધઃપતન કરનારા વિષયભેગા તરફ આકર્ષણ થયું છે.
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org