________________
વિનય
ઈચ્છાથી તપ ન કરવું. ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તપ ન કરવું. ૪. અને કમઁનાશ સિવાય બીજા કશા હેતુથી તપ ન કરવું. એ પ્રકારે કર્મનાથ સિવાય બીજા કશા ફળની આશા વિના જે ભિક્ષુ હંમેશાં વિવિધ પ્રકારના ગુણેાયુક્ત તપમાં રત રહે છે, તે પાતાનાં જૂનાં પાપ ખંખેરી નાખે છે. [૪]
ન
૧
તે જ પ્રમાણે આચારસમાધિના પણ ચાર પ્રકાર છે: ૧. ઇહેલોકિક ફળની ઈચ્છાથી આચાર પાળવા; ૨. પારલૌકિક ફળની અપેક્ષાથી આચાર ન પાળવે, ૩. કીર્તિ અને પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આચાર ન પાળવા; ૪. અને અહંત ભગવાને કહેલા હતુ સિવાય (એટલે કે મેાક્ષના પ્રયાજન સિવાય) ખીજા હેતુથી આચાર ન પાળવેા. જે ભિક્ષુ જિનવચનામાં રત હોય; ખડખડિયા ન હાય; પ્રતિપૂર્ણ હાય; અત્યંત મેાક્ષાર્થી હાય; ઇંદ્રિયનિગ્રહી હાય અને મેાક્ષસાધક હોય, તે આચારસમાધિયુક્ત કહેવાય. [૫]
૧, મૂળમાં તેને માટે કીર્તિ, વર્ણ, શબ્દ અને લૈક એવા શબ્દો છે. ટીકાકાર તેમના અર્થ કરતાં જણાવે છે કે, બધી દિશાઓમાં વ્યાપેલા ચશ તે કીર્તિ; એક દિશામાં વ્યાપે ચશ તે વર્ણ; અર્ધી દિશામાં વ્યાપેલ તે શબ્દ; અને તે સ્થાનમાં જ વ્યાપેલા (સ્થાનિક) યશ તે શ્લાક.
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
-
www.jainelibrary.org