________________
મહાચાર
૭૫ છાની હિંસા કરવાની સાથે સાથે તેને આધારે રહેલા બીજા નજરે ન દેખી શકાય તેવા જીવજંતુની પણ હિંસા થાય છે. માટે એ દેષને દુર્ગતિ વધારનાર જાણ, સાધુ પૃથ્વીકાયની હિંસા ચાવજ જીવ છેડી દે છે. [૨૬-૮]
૮. એવું જ જળકાયિક જીવની બાબતમાં પણ જાણવું.
૯. તે જ પ્રમાણે સાધુપુરુષ પાપજનક અગ્નિ સળગાવવાની પણ ઈરછા નથી કરતા. કારણ કે અગ્નિ બધા જાને નાશ કરનાર તીક્ષણ શસ્ત્ર છે. વળી તે શ૩, ઉપર-નીચે આસપાસ એમ બધી દિશામાં વિનાશ કરતું હોવાથી સર્વથા અગ્રાહ્ય છે. આ પ્રમાણે અરિનને ભૂતપ્રાણીઓને વિનાશક જાણી, સાધુપુરુષ ઠંડીનું નિવારણું કરવા તેના વડે તાપતા પણ નથી. [૩૨-૫]
૧૦. તેવું જ વાયુનું પણ છે. સાધુપુરુષે પંખા વડે, પાન વડે, કંબલ વડે કે બીજી કઈ વસ્તુ વડે પવન નાખવાની કે બીજે કઈ નાખે એની ઈચ્છા સુધ્ધાં કરતા નથી. [૩૬-૯]. * ૧૧. સાધુપુરુષ વનસ્પતિકાયિક જીની પણ મન-વાણી-કાયાદિથી હિંસા કરતા નથી. [૪૦–૨]
૧. બાકીનું બધું ૭ મુજબ સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org