________________
૫
બૃહસ્પતિદત્તની કથા
જૂના કાળમાં કૌશાંખી નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા.તેને મૃગાવતી નામે રાણી હતી, અને ઉદયન નામે કુમાર હતા. તે ઉદયનકુમારને પદ્માવતી નામે રાજકન્યા સાથે પરણાવવામાં આવ્યે હતેા.
શતાનીક રાજાને સામદત્ત નામે પુરાહિત હતા. તે ઋગ્વેદ-યજુવે દ-સામવેદ અને અથર્વવેદમાં કુશલ હતા. તેને વસુદત્તા નામે સ્ત્રી હતી, અને બૃહસ્પતિદત્ત નામે પુત્ર હતું!.
એક વખત ભગવાન મહાવીર કરતા કરતા કૌશાંબીમાં પધાર્યાં. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ કૌશાંબીમાં ક્રૂરતા હતા, ત્યારે તેમણે એક પુરુષને મુશ્કેટાટ બાંધી માર મારતાં— મારતાં વધસ્થાને લઈ જવાતા જોયા. તે પુરુષને જોઈ, તેમને વિચાર આવ્યેા કે, આ પુરુષે એવાં તે કયાં મહાપાપ કર્યાં હશે, જેથી તેને આવું કરુણાજનક ફળ ભેગવવું પડે છે. ઉતારે પાછા આવી, તેમણે એ પ્રશ્ન ભગવાન મહાવીરને પૂછ્યો. ત્યારે તેમણે તે પુરુષની નીચેની કથા ગૌતમને કહી સભળાવી.
હે ગૌતમ ! જૂના કાળમાં ભારતવર્ષમાં સ તાભદ્ર નામે નગર હતું. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મહેશ્વરદત્ત નામના પુરાહિત હતા. તે ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org