________________
શયની કથા
ર
પામ્યા.
વખત જતાં સુભદ્ર શેઠ નાવડાં ભરી વેપાર અર્થે લવણસમુદ્રની પારના દેશેામાં જવા નીકળ્યા. પરંતુ રસ્તામાં જ તેમનાં વહાણ ડૂબી ગયાં, અને શેઠ પણ ડૂબી જઈને મરણ તેમના મૃત્યુના સમાચાર સાંભળતાં ભદ્રા શેઠાણી પણુ મરણ પામ્યાં. આ બધું થવાથી સુભદ્ર શેઠના દેવાદારાએ પણ પોતપેાતાની રક્રમે। દબાવી દીધી. અને અ ંતે પેાલીસાએ નાના શટને ઘરમાંથી હાંકી કાઢી તેનું ઘર પણ પડાવી લીધું. તે છેક ઉઝિતકની પેઠે જુગારખાનાં, દારૂનાં પીઠાં અને વેશ્યાવાડમાં ઊછરવા લાગ્યા. અને પરિણામે અંગ દારૂડિયા, અઠંગ ચેાર, અંગ જુગારી તથા અંગ વ્યભિચારી બન્યા. વખત જતાં તે સુદના ગણિકાના સંબંધમાં આવ્યા, અને તેની સાથે માનુષી કામભાગે ભાગવતે વિહરવા લાગ્યા.
એક વખત સુષેણુ અમાત્યે શકટને સુદ નાના ઘરમાંથી હાંકી કઢાવી, સુદનાને મતાની રખાત બનાવી. પરંતુ શકટ તે મુદનામાં જ મેાહિત થઈ ગયા હેાવાથી, આજીબાજી જ લાગ જોતા કરવા લાગ્યા. એક વખત લાગ મળતાં તે સુદર્શનાના ઘરમાં ઘૂસી ગયે। અને તેની સાથે યથે? આનંદ કરવા લાગ્યા. તેવામાં સુષેણુ અમાત્ય ત્યાં આવી પહેાંચ્યું. શકટ અને સુદનાને પેાતાની ગેરહાજરીમાં
આ પ્રમાણે આનંદ કરતાં જોઈ, તે ખૂબ ગુસ્સે થયા. તેણે તરત જ પેાતાના માણસે પાસે શકટને કેદ કરાવ્યા, અને મહાચદ્ર રાજા પાસે જઈને કરિયાદ કરી કે શકટ નામના જુવાનિયાએ મારા ઘરમાં છીનાળુ કયુ` છે. રાજાએ અમાત્યને કહ્યું કે, તમે પેાતે જ તેને ચેગ્ય લાગે તે શિક્ષા કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org