________________
અભગ્નસેનની કથા
જવા નીકળ્યો. આ બાજુ જાસૂસેએ રાજસેનાપતિ શાલાટવી તરફ આવવા નીકળ્યાના સમાચાર અભગ્નસેનને પહોંચાડી દીધા. એ સમાચાર સાંભળી, અભગ્નસેને પેાતાના પાંચસે ચારેતે મેલાવી મંગાવ્યા, અને તેમને બધી વાત કહી સંભળાવીને સૂચવ્યું કે, સેનાપતિ આપણી શાલાટવીની નજીક આવી પહોંચે ત્યાર પહેલાં જ અધવચ તેને રાકવા એ ઠીક પડશે. પેલા ચેારાએ પણ એ યાજનાને અનુમાદન આપ્યું. પછી બધા સારી પેઠે ખાઈ-પી તથા દારૂ પીને, ભીનાં ચામડાં શરીરે પહેરી, ભાથાં સજી, તલવાર વગેરે સાથે નમતે પહેારે નીકળ્યા અને એક વિષમ ઝાડીમાં પડાવ નાખીને સેનાપતિના આવવાની રાહ જોતા સતાઈને ઊભા રહ્યા. સેનાપતિ આવતાં જ બધાએ અણુધાર્યોં છાપા માર્યાં, અને તેના લશ્કરને વેરણ-છેરણ કરી નાખી સેનાપતિને ભગાડી મૂકયો.
પેલા સેનાપતિ વીલે મેઢે તથા ધવાયેલે શરીરે મહાબલ રાજા પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! ચેારસેનાપતિ અભગ્નસેન એવી વિષમ જગાએ ખાનપાનની સંપૂર્ણ તૈયારી સાથે પડાવ નાખીને પડેલે છે કે, તેને ગમે તેવા મેટા લશ્કરથી પણ હરાવીને પકડવા સહેલે। નથી.”
૩.
પછી રાજાએ સામ-દામ અને ભેદથી અલગ્નસેનને નમાવવાની યાજનાએ વિચારવા માંડી. તેણે પ્રથમ તે અભગ્નસેનના જે મત્રી વગેરે ખાસ પરિચયના માણસા હતા, કે તેના ચેલાએ જેવા કે અંગરક્ષક જેવા હતા, તેમજ તેનાં જે મિત્ર-નાતીલાં સગાં-સંબંધી વગેરે હતાં તે બધાંને પુષ્કળ ધનસુવર્ણ રત્ન વગેરે અમૂલ્ય વસ્તુએ આપી-આપીને ફે।ડવા માંડયાં. તેમજ અભગ્નસેનને પણ વારંવાર કમતી કે અમૂલ્ય, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org