________________
૩}
પાપ, પુણ્ય અને સયમ
વૃક્ષની જેમ મોટા થવા લાગ્યા. યેાગ્ય સમય થતાં તેને સરખી ઉમરની, તથા સરખાં રૂપ-લાવણ્ય-યૌવનવાળી, આ કન્યાએ સાથે પરણાવવામાં આવ્યેા. તે સમયે તેનાં માષિતાએ તેને પુષ્કળ હિરણ્ય-સુવર્ણ, વાહન, દાસદાસી વગેરે પ્રીતિદાનમાં આપ્યાં. તે પ્રીતિદાન પેઢીએ સુધી ખૂટે તેમ નહેાતું. ત્યાર બાદ અભગ્નસેન તે સ્ત્રીએ સાથે ગાનતાન અને વિલાસમાં રહે છે, તથા મનુષ્યભાગ્ય સર્વ પ્રકારનાં સુખે આનંદથી ભાગવે છે.
કાળક્રમે વિજયચેારનું મૃત્યુ થતાં, બધા ચેરેએ અલગ્નસેનને જ પેાતાના સેનાપતિ ચૂંટયો. ત્યાર બાદ અભગ્નસેન પણ પેાતાના પિતાની માફક ગામ-નગર ભાગતા, તથા લેાકેાને ર્જાડતા, ખૂનામરકી અને લૂટકાટથી પુષ્કળ દ્રવ્ય ભેગું કરતા વિહરવા લાગ્યા.
એક વખત તેના ત્રાસથી ત્રાસેલા લેાકેા ભેગા થઈ, તથા મેટું નજરાણું લઈ, મહાબલ રાજા પાસે ગયા, અને તેની આગળ અભગ્નસેનના ઉપદ્રવાની રાવ ખાતા અર્જ કરવા લાગ્યા કે, ‘હે સ્વામી! આપના બાહુએની છાયામાં અમે નિયપણે ઉદ્દેગરહિત થઈ ને સુખે વસીએ તેમ કરે.’
અભગ્નસેનના અત્યાચારાની વાત સાંભળી, મહાબલ રાજા ખૂબ ગુસ્સે થયે!, અને તેણે તરત પેાતાના સેનાપતિને મેલાવ્યે અને તેને હુકમ કર્યો કે, તમે તરત જ જઈ ચારાની શાલાટવી ઘેરી લેા, અને અભગ્નસેનને જીવતા પકડી મારી સામે રજૂ કરા.
સેનાપતિ આ સાંભળી, પેાતાનું લશ્કર તૈયાર કરી, શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત થઈ, ડંકા અજાવતા શાલાટવી તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org