________________
૨
ઝ્ઝિતકની કથા
જૂના કાળમાં વાણિજ્યગ્રામ નામે નગર હતું. તે નગરમાં કામધ્વજા નામની ગણિકા રહેતી હતી. તે સ ઇંદ્રિયા, લક્ષણા, ચિહ્નો તથા સૌભાગ્યાદિ ગુણાથી યુક્ત હતી. તેનું શરીર પ્રમાણુયુક્તર હતું. તથા તેનાં સવ અંગેા સારી રીતે ખિલેલાં હાઈ, તે સર્વાંગસુંદર હતી. તે મેતેરેય કળામાં કુશળ હતી, પરંતુ ગીત-નૃત્યાદિ ગણિકાને ઉચિત ૬૪ કળાઆમાં તે! તે પારંગત હતી. પુરુષ સાથે વિવિધ વિહાર કરવાની સ પ્રક્રિયા તે જાણતી હતી. તેનાં કાન-આંખનાક-જીભ-ત્વચા-મન એ નવે અગા યૌવનથી જાગૃત થયેલાં
૧. વૈશાલી નગરીના એક ભાગને જ વાણિજ્ય ગ્રામ કહેવામાં આવતા.
૬. મૂળમાં તે માન, ઉન્માન અને પ્રમાણ એ ત્રણ છે. પાણીથી ભરેલી કુંડીમાં દાખલ થતાં જેના પ્રવેશથી કુંડીનું ૩૨ શેર પાણી (દ્રોણ) બહાર નીકળે, તે માનયુક્ત કહેવાય. જેનું વજન ૪૦૦૬ તેાલા (અધેર્યાં ભાર) થાય, તે ઉન્માનયુક્ત કહેવાય. અને પેાતાના આંગળથી માપતાં જેની ઉંચાઈ ૧૦૮ આંગળ થાય, તે પ્રમાયુક્ત હેવાય.
૩. મૂળમાં સુરતક્રીડાના ૨૯ વિશેષા, ૨૧ રતિગુણા, અને ૩૨ પુરુષાપચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org