________________
પાપ, પુણ્ય અને સંયમ વધારે આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું હોય છે. ત્યાંથી
વીને તે ફરી પાછે સિંહ થશે. ત્યાંથી નરકની ચોથી ભૂમિમાં–પછી સાપ યોનિમાં–પછી નરકની પાંચમી ભૂમિમાંપછી સ્ત્રીયોનિમાં–પછી નરકની છઠ્ઠી ભૂમિમાં–પછી મનુષ્ય
નિમાં-પછી નરકની સાતમી ભૂમિમાં-એમ તે ભટકશે. પછી પાંચ ઈદ્રિયવાળાં પશુપંખીઓમાં માછલાં–કાચબા–ગ્રાહભગર-સુંસુમાર વગેરે જળચર જીવોનાં કુળોની જે સાડાબાર લાખ યોનિ છે, તેમાં દરેકમાં તે લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે. ત્યાંથી નીકળી તે સ્થલચર પશુપંખીઓમાં ચોપગાં, પેટે ચાલનારા, તથા હાથ ઉપર ચાલનારાં પ્રાણીઓમાં લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે. ત્યાર પછી તે જ પ્રમાણે ખેચર પશુપંખીઓમાં, ઉત્પન્ન થશે. ત્યારબાદ તે ચાર દિવાળા જેમાં તે પ્રમાણે ઉત્પન્ન થશે; ત્યારબાદ ત્રણ ઇકિયોવાળા જીમાં, અને ત્યારબાદ બે દિયવાળા જીમાં. ત્યાર પછી એકૅકિય જીવનમાં જેવા કે, કડવી વનસ્પતિઓમાં, કડવા દૂધવાળી વનસ્પતિઓમાં, વાયુજીવોમાં, અગ્નિજીવોમાં, જળજીમાં, અને પૃથ્વીછમાં લાખાવાર ઊપજશે તથા પછી પણ વારંવાર જમ્યા કરશે.
૧. ઘો વગેરે.
૨. સ્પર્શ–રસ–ઘાણ–આંખ એ ચાર ઇદ્રિવાળા, જેવા કે ભમરા, વીંછી, મચ્છ ઈત્યાદિ.
૩. સ્પર્શ-રસ-ધ્રાણ એ ત્રણ. કીડી, ઊધઈ, ગોકળગાય ઇત્યાદિ.
૪ સ્પર્શ અને રસ એ બે. અળસિયાં, કેડા, જળા, શંખ ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org