________________
૧૪
પાપ, પુણ્ય અને સચમ
હતી, અને આઠ લેાહી. એ લેાહીની અને બે પરુની નાડીએ તેનાં કાનનાં છિદ્રોમાં હતી; તેવી જ અબ્બે આંખનાં છિદ્રોમાં, અચ્ચે નાકનાં છિદ્રોમાં, અને એ લિંગ તથા ગુદાનાં છિદ્રોમાં ૧ તે નાડીએ સતત પરુ અને લેાહી ઝર્યાં કરતી હતી. વળી તે છેકરા ગર્ભમાં હતા ત્યારથી જ તેને ‘ભસ્મક’ નામને રાગ થયે. તેથી તે જે કાંઈ ખાય તે તેને તરત હજમ થઈ જતું, અને તેનું લેાહી તથા પરુ બનીને બહાર નીકળતું. પછી તે લેાહી અને પરુને પાછા તે છેાકરે ચાટી જતા.
મૃગાદેવીને નવ મહિના પૂરા થઈ ગયા બાદ તેને આંધળે!મૂંગા–બહેરા-કૂબડા તથા પક્ષાઘાતી છેાકરેા જન્મ્યા. છેકરાને હાથ-પગ-કાન-આંખ-નાક વગેરે ઇંદ્રિયા ન હતી, પરંતુ તેમને આકારમાત્ર હતા. મૃગાદેવી તે કૂબડા તથા આંધળા છે!કરાને જોઈને બહુ ભય પામી. પછી તેણે પેાતાની ધાવમાને મેલાવીને કહ્યું : ‘ દેવાનુપ્રિયે ! તું આ છેકરાને લઈ જઈ ને ઉકરડે નાખી આવ.
હે
"
પેલી ધાવ મૃગાદેવીને ‘સારું’ એમ કહીને પેલા છેકરાને હાથમાં ઉપાડી વિજયરાજા પાસે પહોંચી. તેને બધી વાત કહી સંભળાવીને તેણે પૂછ્યું, હે સ્વામી! હું આ છેાકરાને ઉકરડે નાખી આવું કે નહિ, તે આપ કહે.'
૧. મૂળમાં તે ધમનીનાં છિદ્રોમાં' એમ છે. ધમની એટલે નાડીનસ. પરંતુ અહીં. કાંઈક આવે! અ લેવેા જોઈએ એમ અભયદેવે આપેલા ‘ જોઇટ્ટાન્તાળિ ’અર્થ ઉપરથી સૂચિત થતું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org