________________
* પાપ, પુષ્ય અને સંયમ લાગા ઊભા કરીને, એકના વાંક માટે આખા ગામ ઉપર દંડ નાખીને, મરછમાં આવે તેની પાસે પૈસા પડાવીને, ધાડે. પડાવીને, આગ મુકાવીને, અને વણજારે કે સંઘે લૂંટાવીને તે વિજયવર્ધમાન શહેર તેમ જ તેનાં પાંચસો ગામડાંના લેકોને રંજાડતે હતો, “ ભ્રષ્ટ કરતો હતો, ધમકાવતો હતો, મારો હતો, અને લૂંટતે હતે. શહેરના માંડલિકે, યુવરાજે, રાજાના માનીતાઓ, મુખીઓ, કૌટુંબિક, નગરશેઠે, કે બીજા પણ ગામના આગેવાનોને કોઈ કાર્ય–વ્યવહારની બાબતમાં, કેઈ વિચારણની બાબતમાં, કેઈ ખાનગી વાતની બાબતમાં, કઈ ફેંસલાની બાબતમાં, કે કઈ વાદવિવાદની બાબતમાં તે સાંભળવા છતાં કહે કે, “મેં નથી સાંભળ્યું; ન સાંભળવા છતાં કહે કે “મેં સાંભળ્યું છે'; જેવા છતાં કહે કે, “મેં નથી જોયું; કહેવા છતાં કહેતો કે, “મેં નથી કહ્યું'; લેવા છતાં કહેતો કે, “મેં નથી લીધું, અને જાણવા છતાં કહેતો કે, “નથી જાણ્યું’.
આ પ્રમાણે કરનારે, આ પ્રમાણે કરવાની નિષ્ઠાવાળા, તથા આ પ્રમાણે કરવાની (જ) આવડતવાળો, તે એકાદિ આ રીતે બહુ પાપકર્મ તથા વેરબંધન એકઠું કર્યા કરતો હતે. વખત જતાં તે એકાદિને અત્યંત પીડાકારી એવા સેળ રેગો એક સાથે લાગુ થયા : જેમકે, શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, શલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખનું શળ,
૧. મૂળમાં “માડુંબિક છે. જેની આસપાસ બે યોજન સુધી બીજું ગામ નથી તેવું ગામ “મટુંબ કહેવાય. તેને અધિપતિ તે માડેબિક.
૨. મૂળમાં “સાર્થવાહ’ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org