________________
મૃગાપુત્રની કથા
માથાનું મૂળ, અરુચિ, આંખ અને કાનની વેદના, ખરજ, જલેાદર અને કાઢ. તેણે પેાતાના કુટુંબીઓને ખેાલાવીને કહ્યું : ‘ હૈ દેવાનુપ્રિયા ! તમે બધા વિજયવ માન શહેરના તરભેટાએમાં, ત્રણ રસ્તામાં, ચાચરામાં, ચેકામાં તથા શેરીએ શેરીએ એવી ધેાષણા કરાવા કે, જે કાઈ વૈદ્ય, જાણકાર કે નૂસખાબાજ મારા આ સાળ રેગમાંથી એક રાગને પણ મટાડશે, તેને માં માગ્યું ધન આપવામાં આવશે. આવી ધેાણા તમે બે વાર, ત્રણ વાર કરાવેા.’
એકાદિના કુટુંબીએએએ પ્રમાણે વિજયવર્ધમાન શહેરમાં એંત્રણવાર ધેાષણા કરાવી. તે સાંભળી, રેટલાય વૈદ્યો, વૈદ્યપુત્રા, જાણકારે અને નૂસખાબાજો ચિકિત્સાને લગતાં શસ્ત્ર, પાત્રા, શસ્ત્ર તીક્ષ્ણ કરવાની સલ્લીએ, (કરિયાતા. વગેરેની) સળીઓ, ગેાળીએ અને અનેક પ્રકારનાં એસડવેસડ લઈને આવ્યા.
૧.
તેઓએ આવીને એકાદિનું શરીર તપાસ્યું, તથા નિદાન વિષે અંદર પડપૂર્ણ કરીને, કેટલાય લેપા, ખરડે!, ચીકણાં પીણાં, વમન અને વિરેચનના ઉપચારા, નાસા, ડામેા, સ્નાને, જફરની
૧. આચારાંગના છઠ્ઠા અધ્યયનમાં, કંઠમાળ, કાઢ, ક્ષય, અપસ્માર, અક્ષરેગ, જડતા, હીનાંગપણુ, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણુ, શરીરનું સૂણી જવું, ભસ્મકરેાગ, પવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અનેમધુમેહ-એવા સેાળ ગણાવ્યા છે.
૨. મૂળમાં વૈદ્ય, જ્ઞાયક અને ચિકિત્સક એવા ત્રણ શબ્દો છે, ટીકાકાર તેમને અભેદ આમ કરે છે: શાસ્ર તેમજ ક્રિયા મને જાણનાર તે વૈદ્ય; નયુ શાસ્ત્ર જાણનાર તે જ્ઞાયક; અને નરી ક્રિયા જાણનાર તે ચિકિત્સક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org