________________
મૃગાપુત્રની કથા
જન્મમાં શું આ જન્મમાં
કરેલાં, જૂનાં કેાઈ અતિશય પાપી તથા અશુભ કૃત્યાનું મા મૂળ ભાગવી રહ્યો છે. તે હે ભગવન્! એ જીવ પૂર્વજન્મમાં કાણુ હતા, તેનું નામ શું હતું, તેનું ગેત્ર શું હતું, તે કયા ગામ કે નગરમાં રહેતા હતા, તથા તેણે તે દીધું –ભાગથ્થુ --આચયું હતું, કે જેને કારણે તે સાક્ષાત નરકની જ વેદના ભાગવે છે ?” ભગવાને કહ્યું : હું ગૌતમ ! પૂર્વે આ જંબુદ્રીપમાં ભારતક્ષેત્રમાં ‘શતદ્વાર' નામે નગર હતું. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરની નજીક અગ્નિખૂણા તરફ વિજયવધ માન નામે શહેર હતું. તે શહેરના તાલુકામાં ખીજાં પાંચસે। ગામ હતાં. વિજયવર્ધમાન શહેર ‘એકાદિ’ નામના સૂબાની હકૂમત હેઠળ હતું. તે સૂમે! મહાઅામિક હતેા, તથા દુરાચારી તરીકે તેણે લેાકેામાં નામના મેળવી હતી. શીલ, વ્રત વગેરેના લેશ વિનાને તે એકાદિ અધર્મીચરણમાં જ પ્રીતિવાળા હતા, તથા વિજયવ માન શહેર તથા તેનાં પાંચસે ગામ ઉપર અધિકાર ચલાવતા હતા. લેાકા ઉપર ભારે કર નાખીને, ખેડૂતાને ધીરેલા ધાન્યથી બમણું –તમણું પડાવીને, લાંચા લઈ ને, તેમનું અપમાન કરીને, ગમે તેવા
२
૧. મૂળમાં તેને માટે ‘લેટ’ શબ્દ છે. તેને અ, ‘આસપાસ માટીની દીવાલવાળું શહેર' થાય છે.
૨. મૂળમાં ‘રાષ્ટ્રકૂટ રાખ્યું છે. ટીકાકાર તેને ‘મંઙજોવગીવી રાજ્ઞનિયોનિ : 'એવે! અ આપે છે. પર`તુ એ નામના અતિહાસિક રાજવંશ પણ મહારાષ્ટ્ર-ગાળામાં ઈ. સ. ત્રીન સૈકાથી સૈકા સુધી રાજ્ય કરતે હતેા. તે રાજાએ પેાતાને સાત્યકિના વ'શજ યાદવેા ગણતા હતા.
છઠ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org