________________
પાષ, પુણ્ય અને સચમ
ગૌતમે તે પ્રમાણે માં બાંધી લીધું. પછી મૃગાદેવીએ માં આડુ' રાખી, ભોંયરાનું બારણું ઉધાડયું. ઉઘાડતાં વેંત જ અંદરથી મરેલે! સાપ ગંધાતા હાય કે તેવું બીજું પ્રાણી સડીને ગંધાતું હોય તેવી તથા તેથી પણ વધારે ખરાબ એવી દુર્ગંધ નીકળી. ભેાંયરાની અંદર પેલે! મૃગાપુત્ર હતા. તેને ખાનપાનની વાસ આવતાં જ તે અત્યંત આતુરતાથી તે બધું ખાવા લાગી ગયા. ઘેાડીવારમાં તેા ખાધેલું બધુ તેને હજમ પણ થઈ ગયું, અને તેના શરીરમાંથી પરુ અને લેહી બનીને નીકળવા લાગ્યું. પછી પેલે છેાકરા તે પરુ અને લેહી ચાટવા લાગ્યું.
ગૌતમને આ બધુ જોઈ એવા વિચાર આવ્યા : ‘અહા ! આ છોકરા પેાતાનાં પૂર્વે કરેલાં,↑ જૂનાં કાઈ અતિશય પાપી તથા અશુભ કૃત્યાનું મારું કૂળ ભેગવી રહ્યો છે. મેં કાઈ નરા કે ત્યાંના જીવે જોયાં નથી. પરંતુ આ જીવ તે સાક્ષાત્ નરકની જ વેદના ભેગવી રહ્યો છે, એવુ' ચેખ્ખું દેખાય છે.’
ત્યારબાદ મૃગાદેવીની રજા લઈ, ગૌતમ ત્યાંથી નીકળી, જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં પાછા આવ્યા. તથા તેમને ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરીને નમસ્કાર કર્યાં. ત્યારબાદ તેમણે તેમને કહ્યું : હે ભગવન ! આપની રા લઈ હું મૃગાદેવીને ઘેર ગયા, અને ત્યાં મેં તેને પુત્ર જોયે. તેને જોઈ મને વિચાર આવ્યેા કે, આ છેાક પેાતાનાં પૂર્વે
S
૧. પ્રાયશ્ચિત્તાદિથી ધોઈ ન નાખેલાં ’ એવું વિશેષણુ મૂળમાં
"
.
વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org