SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ જે યાદવાસ્થલી વારંવાર વ્યાપતી જણાય છે, તેના મૂળમાં જોઈ એ તે! અસંયમ, અને હિંસાની વસ્તુ જ માલૂમ પડશે. ટિયાને છૂટીદેર મૂક્વાને આદર્શ રાખે! (અબ્રહ્મચર્ય), તા પછી તેમની તૃપ્તિ માટે જોઈતા પદાર્થો મેળવવા માટે (પરિગ્રહ ), ચેારી, બ્લૂ અને અંતે હિંસા આવકારવાં જ રહ્યાં. પરંતુ જે સમાજમાં ધરબાર-મેાજશાખ-ધનઐશ્વય આદિ ત્યાગીને ઇંદ્રિયનિગ્રહી તપસ્વી થવું એને જ શ્રેયરૂપ માનવામાં આવતું હાય, અને એ બધાના મૂળમાં અહિંસાની વ્યાપક ભાવના હોય, તે સમાજવિગ્રહનાં ધણાં કારણેા એછાં થઈ જાય એ દેખીતું છે. અલબત, એ અહિંસાની ભાવના ઘણી સુક્ષ્મ વસ્તુ છે; અને તેનું અનુશીલન પ્રજ્ઞાપૂર્વક થવું જોઈએ. નિહ તે અત્યારની જન અહિંસાની માફક એ અહિંસા પેાતે જ હિંસાની પેાષક એવી ભારે અસામાજિક વસ્તુ બની જાય. હું અહિંસક રહુ તેટલા માટે ખેતી કરવાના ભાર અને પાપ હું ખીજા ઉપર નાખવા ઇચ્છું, અથવા રાજ્યતંત્રના બધા લાલ તા લેવા ઇચ્છું, પણ તેની આવશ્યક સેવાએને નરકપ્રાપ્તિ કરાવનાર માની નિંદુ, તો તે હિંસા કરતાં પણ વધારે ખરાબ હિસા થઈ; કારણ કે, તેમાં તા હું જાતે બચું માટે બીજાને પાપમાં નાખવા ઇચ્છું છું. એમાં તે। ધત્તિના જ નર્યાં અભાવ છે; અને એ ભાવનાને અસામાજિક ગણી વખેાડી કાઢવી જ જોઈ એ. અહિંસા એ વીરવૃત્તિ છે, હિસાખી કે ગણતરીબાજ કાયરવૃત્તિ નથી. એ ધમે તેા યતિધર્મને જ વિહિત ગણીને શાંતિ પકડવી જોઈએ; તેની ભાવના હેઠળ ગૃહસ્થપણું શકય નથી. * Jain Education International * * For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy