________________
२२
માટે કે લઘુશંકા માટે એસવાને પ્રયત્ન કરતાં હું ત્યાં જ ગબડી પડતા. અંગ ઉપર હાથ ફેરવતાં દુ`લ થયેલા વાળ આપેાઆપ ખરી પડતા હતા. આવા ઉપેાષણને લીધે મારી આવી સ્થિતિ થઈ હતી.”
આ ગ્રંથમાં ત્રીજા અને ચાયા ખડની બધી કથાઓમાં સાધકની લાંબા ઉપવાસને અંતે ખરાખર આવી જ સ્થિતિ થયાનાં વન સળંગ મળી આવશે. પર ંતુ નવાઈની વાત એ છે કે, ગૌતમ બુદ્ધ આ સ્થિતિ પ્રાપ્ત કરીને પણ ‘મુક્તિને મા` ન મળવાથી ' આહાર ખાવાનું શરૂ કરવા તરફ વળે છે; જ્યારે આ કથાઓના જૈન સાધકે તા હવે શરીર બહુ નબળુ પડી ગયું છે, તથા તેનાથી હુવે હરવાફરવાની બરાબર ક્રિયા થઈ શકે તેમ નથી એવું જાણી, મરણાંત ઉપવાસનું વ્રત-લઈ, તેને છેક જ નષ્ટ કરી દે છે, અને પછી થાકારના જણાવ્યા મુજબ છે” શ્વાસેાષ્ટ્રસે, “ જે વસ્તુ માટે તેમણે મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચય સ્વીકાર્યું હતું, સ્નાન-છત્ર-જોડાના ત્યાગ કર્યો હતા, ભૂમિ ઉપર સૂવું ~ પાટિયા ઉપર સૂવું — ભીખ માગવી વગેરે આખતા સ્વીકારી હતી, તથા પારકાને તિરસ્કારમાનાપમાન વગેરે સંકટા અને વિશ્નો સહન
-
રાખ્યું હતું, તે વસ્તુ પ્રાપ્ત કરી”-–ને તે મુક્ત થાય છે.
આ વસ્તુ જ જૈન માની વિશિષ્ટતા છે. બુદ્ધ ભગવાનને તા તપશ્ચર્યાના મા માંથી મુક્તિને માન મળ્યે, કારણ કે, તે મા'માં તેમને મતે ‘ આ પ્રજ્ઞા' ન હતી (તં વિશ્ર્વ
Jain Education International
કરવાનું માર સિદ્ધ-મુદ્દે તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org