________________
२०
ટક કે છ ટંકના ઉપવાસ જ મરતા લગી કર્યા કરે, તા તેટલા તપકથી પણ મુક્તિ પામ્યાના સધર્યાં છે.
દાખલા કથાકારે
અર્થાત્, આ ઉપવાસનું સાધન એક સ્વતંત્ર સાધનમા” છે. તેનું નામ આપણે ‘ઉપવાસમા’ રાખી શકીએ. જૈનધર્મમાં અન્યત્ર ઘણાય સાધકાની સાધનાનાં વર્ણન છે. પરંતુ શુક્લધ્યાન કે ધ્યાન એવા શબ્દ માત્રના ઉલ્લેખ વિના, માત્ર ઉપવાસને જ મુખ્ય સાધન તરીકે રજૂ કરવાનું ! આ કથાઓમાં જ અન્યું છે. આ સાધનાની સર્વોત્તમ કક્ષાએ પહેાંચેલાનું વર્ણ`ન પણ તે સાધનાને અનુરૂપ જ છે. તે સાધકના સુકાયેલા શરીરને તથા વિવિધ અવયવેાને સૂકામાં સૂકી ચીજો સાથે સરખાવીને વર્ણન કરતાં કથાકાર જાણે થાકતાં જ નથી. એ વર્ણન આ કથાઓમાં ઠેરઠેર મળશે, પરંતુ ત્રીજાખંડમાં ધન્યતી કથામાં એ વનને છેલ્લી કાટિએ લઈ જવામાં આવ્યું છે. વિવિધ અવયવેાની કૃશતાનું કમકમાટી ઊપજે એવું કારનું વન કરી કરીને કથાકાર તે સાધકના તપનું ‘રૂપ-લાવણ્ય' વર્ષોવે છે (પ્રથમેયાહવે તવ વાવચે ઢોલ્યા ).
‘મહાસીહનાદસુત્ત 'માં ભગવાન બુદ્ધ પણ પેાતાની તપશ્ર્ચર્યો વર્ણવતાં ખરાખર આવું જ વર્ણન કરે છે. તે કહે છેઃ હે સારપુત્ર ! હું એક જ જણના ધરમાંથી ભિક્ષા લઈ, એક કાળિયા ઉપર જ રહેતા; અથવા એ ધરમાંથી ભિક્ષા લઈ એ કાળિયા ઉપર – એ પ્રમાણે સાત ધરમાંથી ભિક્ષા લઈ સાત કાળિયા ઉપર જ રહેતા હતા. એક વાર વૃત્તિમાં આવે તેટલું લેતા. . . એમ સાત ત્તિ અન્ન લઈને તે ઉપર જ
Jain Education International
•
*
For Private & Personal Use Only
www.jainelibrary.org