SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ આની પછી છઠ્ઠા વર્ગમાં અલક્ષ રાજાની કથા બાકી રહે છે. તેની વિગતા આ પ્રમાણે છે: વારાણસી નગરી-કામમહાવન ચૈત્યઅલક્ષ રાન. તે રાન્તએ, ‘ ભગવાનમહાવીર ફરતા ફરતા જે મારી નગરીમાં આવે, અને નગર મહાર કામમહાવનમાં ઊતરે, તેા હું તેમનાં ઉપાસનાદિ કરું,' એવે! સકલ્પ કર્યાં હતા. તેને સ’કલ્પ નણી લઈ મહાવીર વારાણસી નગરીમાં આવી કામમહાવનમાં જ ઊતર્યાં. રાજા તેમને ઉપદેશ સાંભળી, પેાતાના મેટા પુત્રને ગાદીએ બેસાડી, સાધુ થયા, ૧૧ અંગા ભણ્યા, ઘણાં વર્ષોં સાધુપણું પાળ્યું, અને અંતે વિપુલ પર્વત ઉપર સિદ્ધ-બુદ્ધ-અને મુક્ત થયા. G થા સાતમા વર્ગમાં ૧૩ છે. તે બધી રાજગૃહના શ્રેણિક રાજાની રાણીને લગતી છે. તેમણે ભગવાન મહાવીર પાસે સાધુપણું સ્વીકાર્યું. હતું. તેમની કથા પદ્માવતી રાણીની કથા મુજબ સમજી લેવી. બધી રાણીઓ સાધુ થયા બાદ ૧૧ અંગે ભણી અને ૨૦ વર્ષી સાધુપણું પાળી મુક્ત થઈ. તેમનાં નામઃ નંદા, નંદવતી, નંદાત્તરા, નાંર્દિષણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના અને ભૂતદ્દત્તા. . આઠમા વર્ગોમાં પણ શ્રેણિક તેમની વિંગત જવા જીદી હાવાથી આપી છે. Jain Education International રાજાની રાણીઓની કથા છે. તેમની કથા સવિતર આગળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy