________________
અતિસૂક્તની કથા
૧૩૫
જ કર્મો વડે તેઓ તે તે યાનિમાં ઉત્પન્ન થાય છે, તેટલું હું જાણું છું. આ પ્રમાણે હું માપતા ! હું જે જાણું નથી જાણતા; અને જે નથી જાણુતા, તે જાણું છું. તમે મને સાધુ થવાની રજા આપે!”
છું, તે
માટે
પછી જ્યારે તેનાં માપિતા તેને ઘણું ઘણું સમજાવ્યા છતાં એકને એ ન કરી શક્યાં, ત્યારે છેવટે એક દિવસની તેની રાજ્યશ્રી જોવાની શરતે, તેમણે તેને સાધુ થવાની રજા આપવાનું કબૂલ કર્યું. પછી તેનાં માપિતાએ ભારે ધામધૂમથી તેને રાજ્યાભિષેક કર્યો.
ત્યારબાદ અતિમુક્તકે મહાવીર ભગવાન પાસે જઈ દીક્ષા લીધી, તથા ભગવાનના સ્થવિર પાસે સામાયિકાદિ ક્રિયા વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ તપ અને સંયમપૂર્વક ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળી, ગુણુરત્ન નામનું તપ યાવિધ આચરી, તથા તે અન્નપાના ત્યાગ કરી, વિપુલ પત ઉપર તે મરણ પામ્યા, અને સિદ્ધ-બુદ્ધ-તથા મુક્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org