________________
ટિપ્પણ
છઠ્ઠા વર્ગમાં બાકીની કથાઓમાંથી કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાસ, હરિચંદન, વારત, સુદર્શન, પૂર્ણભક, સુમનભદ્ર, સુપ્રતિષ્ટ અને મેઘની સ્થાઓ મકાથીની કથા પેઠે જ સમજવી. તે બધાને ગૃહપતિ જાણવા. તેમની કથાઓમાં જે વિગતોને ફેર છે, તે આ પ્રમાણે :
કાશ્યપ : રાજગૃહનગર, શ્રેણિક રાજા, ૧૬ વર્ષનું સાધુપણ. ક્ષેમક: કાકંદીનગરી, ૧૬ વર્ષનું સાધુપણું. ધૃતિધર : w કૈલાસ: સાકેતનગર, ૧૨ વર્ષનું સાધુપણું. હરિચંદન: , વારતઃ રાજગૃહનગર, ૧૨ વર્ષનું સાધુપણું.
સુદર્શનઃ વાણિજ્યગ્રામ, ઇતિપલાશક ચિત્ય, પાંચ વર્ષનું સાધુપણું.
પૂર્ણભદ્ર : સુમનભદ્રઃ શ્રાવસ્તીનગરી, ઘણાં વર્ષોનું સાધુપણું. સુપ્રતિષ્ઠ:
, સત્તાવીસ વર્ષનું સાધુપણું. મેઘ : રાજગૃહનગર, બહુ વર્ષોનું સાધુપણું.
છઠ્ઠા વર્ગની બાકીની કથાઓમાંથી અતિમુક્તકની કથા આગળ વિગતે આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org