________________
ટિપ્પણ પાંચમા વર્ગમાં આ કથા પ્રમાણે જ બાકીની ગૌરી, ગાંધારી, લક્ષણ, સુસીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણી, મૂલશ્રી અને મૂલદાની કથાઓ પણ સમજી લેવી. રુકિમણી સુધીની રાણીએ કૃષ્ણવાસુદેવની ગણવી. છેલ્લી બેને કૃણ–જાંબવતીના પુત્ર સાંબની સ્ત્રીઓ સમજવી
છઠ્ઠા વર્ગમાં ૧૬ કથાઓ છે. આ વર્ગમાં તીર્થકર મહાવીર સમજવા.
પ્રથમ કથા મકાયી ગૃહપતિની છે. મહાવીરને ધર્મોપદેશ રાજગૃહમાં સાંભળી, તેણે પિતાને કુટુંબભાર જયેષ્ઠપુત્રને સોંપી દીધું અને પોતે સાધુ થયો. ૧૧ અંગે ભણો. બાકીનું બધું જાલિકુમાર જેવું. અર્થાત્ પ્રતિમાઓ, ગુણરત્ન તપ, ૧૬ વર્ષ સાધુપણું, વિપુલ પર્વત ઉપર સિદ્ધિ.
બીજી કથા કિંકર્મની સમજવી. તે પણ ઉપર પ્રમાણે જ. ત્રીજી કથા મુદ્દે ગરપાણિની છે. તે આગળ વિસ્તારથી આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org