SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પાપ, પુણ્ય અને સચમ આરામ કરતા હશે, ત્યારે (તારા ભાઈ) જરાકુમાર ધનુષ્ય ઉપર ખણુ ચઢાવી (તને હરણુ માની) તારા ઉપર છેડશે. તે ખાણુ તારા ડાબા પગમાં વાગતાં જ તું મરણુ પામશે, અને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકભૂમિમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. પેાતાની આવી અવગતિ સાંભળી કૃષ્ણે ઘણા ઉદાસ થઈ ગયા. ત્યારે અરિષ્ટનેમિએ તેમને કહ્યું: હું કૃષ્ણુ ! તારે ઉદાસ થવાની જરૂર નથી તે નરકમાંથી ચ્યવી, આવતી ઉત્સર્પિણીમાં પુંડ્રદેશમાં આવેલા શતદ્વાર નગરમાં તું અમમ નામને! બારમે તી કર થઈશ. ત્યાં દેવલજ્ઞાની તરીકે ઘણું કાળ વિતાવ્યા બાદ તું સિદ્ધ–મુદ્દ–અને મુક્ત થઈશ.’ આ સાંભળી કૃષ્ણ વાસુદેવ એકદમ હર્ષિત થઈ જઈ તાળી પાડી ઊઠચા, કૂદી ઊંચા, નાચી ઊઠ્યા, તથા સિંહગર્જના કરવા લાગ્યા ત્યાર બાદ ભગવાનને નમસ્કાર કરી તે ઘેર પાછા ફર્યાં. ૧. પાતાને હાથે કૃષ્ણનું મૃત્યુ થવાનું છે એ જાણી તે બિચારા પહેલેથી જ દ્વારકા છેાડી ચાલી નીકળ્યા હતા. પણ ભાગ્યવશાત્ અંતે કૃષ્ણ તેની પાસે જ જઈ પહોંચ્યા. ૨. જૈનો કાળચક્રના બે ભાગ પાડે છેઃ (૧) ઊંચે ચડતેા અર્થાત્ જેમાં સૌ સાર્દા વાનાં થતાં ાય છે તેવા ઉત્સર્પિણી કાળ; અને (૨) નીચે પડતા, અર્થાત્ જેમાં સૌ બગડતું જાય છે તેવા અવસર્પિણી કાળ. ૧૦ × ( કરાડ× ફરાડ ) સાગર વર્ષની એક ઉત્સર્પિણી થાય, અને તેટલાં જ વર્ષોંની એક અવસર્પિણી થાય. જીએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ર. ૩. મૂળમાં ‘ત્રિપદી ’ છે. ટીકાકાર એમ જણાવેછે કે, મલ્લ રંગભૂમિ ઉપર જે ત્રણ પેતરા ભરે છે તે ત્રિપદી, Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy