________________
- પાવતીની કથા
૧૪પછી કૃષ્ણ ભગવાનને પૂછયું: “હે ભગવન! અહીંથી મર્યા બાદ ક્યાં જઈશ, અને ક્યાં ઉત્પન્ન થઈશ?”
ભગવાને જવાબ આપે ? અગ્નિકુમાર દેવ બનેલે કૈપાયન જ્યારે ક્રોધથી દ્વારકા નગરી બાળી નાખશે, ત્યારે પોતાનાં માતપિતાને એ અગ્નિમાં જ બળતાં છોડી, તું તથા બળરામ દક્ષિણ સમુદ્રને કિનારે પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો પાસે પાંડુમધુરા ચાલ્યા જશે. ત્યાં કોસંબ વનમાં વડના ઝાડ નીચે તું પીતાંબર એાઢી શિલા ઉપર સૂતો સૂતો
તે વખતે ગાડું ભરીને આવતા ગંગદને તેનાં હાડકાં કચરોવાને અવાજ સાંભળવા ખાતર જ તેને પૈડા નીચે કચરી નાખી હતી. પછી ગંગદત્ત સાધુપણું સ્વીકાર્યું અને પિતાના તપના પ્રભાવથી બીજા જન્મમાં પોતે વિશ્વવલ્લભ થાય, એવો સંકલ્પ કર્યો હતો. -ત્રિષષ્ટિશલાકા, સર્ગ ૮, સર્ગ પ. .
૧. કૃષ્ણ તથા બળરામે માતાપિતાને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ પેલા દેવના પ્રભાવ આગળ તેમનું કાંઈ વળ્યું નહોતું.
૨. હાલનું મદુરા ? કથા એવી છે કે, પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કર્યું હતું, ત્યારે કૃષ્ણ સહિત પાંડવો સમુદ્ર ઓળંગી પદ્મનાભને હરાવી દ્રૌપદી પાછી લઈને આવતા હતા. તે વખતે કૃષ્ણના અળની પરીક્ષા કરવા પાંડવોએ ગંગાનદી નાવમાં બેસી પાર કરી લીધી, અને કૃષ્ણ માટે નાવ પાછી ન મેકલી. આથી કૃષ્ણને તરતા તરતા સામે પાર આવવું પડયું, અને તેમાં તે બહુ હેરાન થયા. આ કારણે કૃષ્ણ પાંડને દેશપાર કર્યા. પછી કુંતીની સમજાવટથી કૃણે તેમને દક્ષિણસમુદ્રના તટ ઉપર પાંડુમથુરા નગરી વસાવીને રહેવાની પરવાનગી આપી હતી. જુઓ આ માળાનું “ધર્મ કથાઓ પુસ્તક પા. ૧૪૧-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org