________________
―――――
ત્યાર બાદ તેમની સાચી સાધના શરૂ થાય છે. પ્રથમ તા તે પ્રત્રજ્યાની દીક્ષા લે છે, અને ઘણું ખરું પાંચમાત્રતા ધારણ કરે છે; ત્યાર બાદ તેર ક્રસ્થાને તજવાં, પેાતાના માર્ગોમાં જાગૃત રહેવું, વગેરે બાબતે તેએ આપે!આપ આચરી લે છે. કથાકાર તે બધી વસ્તુઓની વિગતમાં ઊતરવાને ખાસ પ્રયત્ન નથી કરતા; પર ંતુ ખીજા જૈન ગ્રંથામાંથી તે બધી સામાન્ય વસ્તુ સમજી લેવાનું જણાવીને તેાષ માટે છે. જે સાચેા મુમુક્ષુ છે, તે એવી બધી વસ્તુઓને સહેજે સાધી લે એવું માની જ લેવું જોઈ એ. જેને પૂર્વ કર્મોનેા પણ ક્ષય સાધી મુક્તિ મેળવવી નવું ક`બંધન ઊભું ન જ કરે. પડતા મૂકીને કથાકાર તરત તે ભાગ ઉપર આવે છે. અને એ સાધકાની સાધનાને ખાસ ભાગ છે.
છે, તે નવાં પાપકર્મો કરીને એટલે એ નિષેધાત્મક ભાગ આખી સાધનાના વિધાનાત્મક ભાગ જ તે બધા જ અને તે ખીજો કોઈ નહીં પણ કક્ષય પ્રાપ્ત કરાવનાર તપને. ખીજી બધી સાધના તે મુખ્યત્વે ‘સવર’ - એટલે કે ઢાંકણુરૂપ છે. અર્થાત્ નવાં ક આત્મામાં પેસવા ન દેવા માટે કિલ્લારૂપ છે, પરંતુ આ તપ-ધ્યાન જ ખાસ ‘ નિર્જરા ’રૂપ છે અર્થાત સંચિત કર્મોને ખંખેરી નખાવનાર છે.
--
તે તપ પણ ભારે ભારે વિકટ લાંમા લાંબા ઉપવાસેારૂપ જ છે. બધા સાધકાની સાધનાનું તે કેન્દ્રબિન્દુ છે. આ વસ્તુ ઘણી રીતે વિચારવાને ચેાગ્ય છે. હિંદુબૌદ્ધ વગેરે ઘણા ઘણા મુખ્ય ધર્મોમાં ઉપવાસને શરીરશુદ્ધિ અને તે દ્વારા ચિત્તશુદ્ધિનું કારણ માની, ઠીક ઠીક સ્થાન મળ્યું છે. પરંતુ જૈનધમાં આ વસ્તુ સૌથી જુદી છે. અહીં
Jain Education International
१७
"
For Private & Personal Use Only
www.jainelibrary.org